________________ છે દ્વિતીય વિભાગ સાધુસાધ્વીગ્ય આવશ્યક ક્રિયાનાં સૂત્રો, પખિપ્રતિક્રમણાદિની વિધિઓ, અસ્વાધ્યાય દિવસો તથા દશવૈકાલિક સૂત્ર વગેરે. સાધુસાધ્વીગ્ય આવશ્યક ક્રિયાનાં સૂત્ર નમે અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, ન ઉવજઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણં, એસે પંચ નમુક્કારે, સવ પાવપણાસણે, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. 1. કરેમિ ભંતે કરેમિ ભંતે સામાઈયં, સવ્વ સાવજ જેગં પચ્ચકખામિ, જાવજછવાએ, તિવિહં તિવિહેણું, મણેણં વાયાએ કાણું, ન કરેમિ, ન કારમિ, કરંત પિ અન્ન ન સમણુજામિ, તસ્ય ભંતે! પડિક્રમામિ નિદામિ ગરહામિ અપાયું સિરામિ. 2. ઈચ્છામિ કામિ ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, જે મે દેવસિઓ અઈયારે કઓ, કાઈએ, વાઈ, માણસિઓ, ઉસ્કુત્તો, ઉમ્મ, અકપ, અકરણિજે, દુઝાઓ, વિચિંતિઓ, અણુયારે અણિછિએ, અસમણપાઉગે નાણે દંસણે ચરિતે, સુએ