________________ 344 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. *** * * * * * સામાન્ય અભિપ્રાય એ છે કે ખ્રિસ્તિ ધર્મની અસરને લીધે સ્વદેશાભિમાનની સંકુચિત પ્રવૃત્તિ વિસ્તૃત અને સર્વ દેશી જનપ્રેમ અને જનસેવામાં ધીમે ધીમે વિલય પામી ગઈ. પરંતુ કેન્સ્ટનટાઇનના સમય પછી સંસ્થાને ઇતિહાસ તપાસતાં આવી માન્યતાનું કારણ મળતું નથી. સાર્વત્રિક ભ્રાતૃભાવની ખરેખરી પણ કાંઈક મંદ લાગણું રેમના સાર્વભૌમ રાજ્યમાં કયારની ઉપજી ગઈ હતી. ખ્રિસ્તિઓ તે પિતાના ધર્મવાળાને જ ખરેખર ચાહતા હતા; અન્ય ધર્મના બધા માણસો ઇશ્વરના ધિક્કારપાત્ર હતાં, અને મુઆ પછી દેખના દુઃખમાં તેઓ નિરંતર સડ્યા કરવાના હતાં. તેથી કરીને સ્વાભાવિક રીતે જ બીજા કેઈને ખ્રિસ્તિઓ સાથે બનતું નહિ, કારણકે ખ્રિસ્તિઓના મત પ્રમાણે તેઓ બ્રાંત હતાં અને તેથી નીતિમાં કે બુદ્ધિમાં તેઓ ગમે તેવા ગુણવાન હોય પણ તે નકામું હતું. કેસ્ટનટાઈનના સમયમાં ખુદ બ્રિસ્તિ ધર્મમાં પણ એંશી કે નેવું શાખાઓ થઈ પડી હતી, અને તેઓ એક બીજાને એવી ધિક્કારતી હતી કે માંહોમાંહે. કજીઆ, કાન અને ટંટા પુષ્કળ થતા અને ઘાતકી જુલમ કરતાં પાછું વાળી તેઓ જતા નહિ. નાની નાની બાબતોના મતભેદને લઈને તેમનામાં વિવાદ ઉઠતા અને શાખાઓ પડતી; અને અલેક્ઝાંડિયાના વિધર્મીઓ તેમની છોકરવાદનું ઉપહાસ કરતા. હજારો માણસના પ્રાણ આ ટંટામાં જતા હતા. અલેક્ઝાંડિયામાં સંત સિરિલના અનુયાયીઓ વિશુદ્ધ અને બુદ્ધિમાન હિપેશીઓને પિતાના એક દેવળમાં ઘસડી ગયા અને કમકમાટી ભરેલી રીતે તેનું ખૂન કર્યું, એ આ અરસાની વાત અતિ પ્રસિદ્ધ છે. કોસ્ટાન્ટિને પલમાં પણ કેવળ અવ્યવસ્થા હતી, અને ઘણું કરીને પૂર્વના દરેક શહેરમાં જુલમ અને ત્રાસ વરતાતે હતે. ત્રીજા સૈકામાં એ જ જાલમ અને ત્રાસ વિધમીઓ ઉપર પણ થયો હતો. તે સમયના લેખાણમાં પણ ઓછી ક્રૂરતા નહોતી. પિતાથી જૂદો મત ધરાવનારાઓને આસ્તિક લેકે અસુરો કહેતા હતા. આ દુનિયામાં તેમના ઉપર પડતાં દુઃખ અને ત્રાસ જોઈ ખુશ થતા હતા, અને મુઆ પછી તે તેમને તેથી પણ વિશેષ દુઃખ પડવાનું છે એમ કહીને ઘણી વિદ થતા તેઓ