________________ કેન્સ્ટનટાઈનથી શામેન સુધી. 317 લુમખાએ આખા જંગલમાં મુસાફરી કરી અને પાછા સંત મેકરિયસના હાથમાં આવીને ઉભો રહ્યો. એજ સંત પિતે તે ગંધાતું પાણી પીતે; પણ બીજા સંતને મળવા જતો ત્યારે જે તે દારૂનું પ્યાલું આગળ ધરે તો વિનયની ખાતર એ પીવાની તે કદિ ના કહેતે નહિ, પરંતુ પછી તેનું પ્રાયશ્ચિત કરતા અને દારૂના જેટલા પ્યાલા પીધા હોય તેટલા દિવસ પાણી બિલકૂલ પીતે નહિ. તેના એક શિષ્યને એક વખત હાથમાં મેટી લાકડી લઈને ઉતાવળથી જંગલમાં દે જ એક મૂર્તિપૂજક પૂજારી મળે તેને મોટે અવાજે એણે કહ્યું “સેતાન, કયાં જાય છે ?" સ્વાભાવિક રીતે જ તે પૂજારીને ગુસ્સો ચડયો અને શિષ્યને ખૂબ ઠે. અને પછી પિતાને રસ્તે પડતા હતા ત્યાં સંત મેકેરિયસ એને મળ્યો. સંતે એવા તો વિનય અને કોમળતાથી એની સાથે વાત કરી કે વિધર્મીનું હૃદય પીગળી ગયું અને તે ખ્રિસ્તિ થયો. અને માયાળપણાનું પ્રથમ કાર્ય એણે એ કર્યું; તે જેને પોતે માર્યો હતો તેની પિતે સારવાર કરવા લાગ્યો. સંત એવિટસ સંત મારસિયનની મુલાકાતે ગયે ત્યારે સંત મારસિયને તેની આગળ ખાવાનું મૂક્યું. સંત એવિટસે કહ્યું કે દિવસ આથમ્યા પછીજ જમવાને તેને રિવાજ હતો. ત્યારે પિતાનું જમવાનું મોડું ઠેલી શકતા નથી તેને માટે સંત મારસિયને દિલગીરી જણાવી અને એક વાર પિતાને રિવાજ તેડવાની મીજમાનને વિનતિ કરી, પણ મીજમાને ના કહી. એટલે સંત મારસિયન બેલ્યો. “અફસોસ” તમે અહીં સંત અને ડાહ્યા માણસને મળવા આવ્યા, પણ હવે તમારી નજરે એક પેટ ભરોજ પડે છે એ જોઈ મારું હદય શોકથી ભરાઈ જાય છે.” આવું સાંભળીને સંત એવિટસને પણ ઘણું લાગી આવ્યું અને જમવા બેસી ગયો. પછી સંત મારસિયને કહ્યું: “મારે રિવાજ પણ તમારા જેવો જ છે. પણ આપણે જાણીએ છીએ કે અપવાસ કરતાં ઉદાર બુદ્ધિ વધારે સારી છે; કારણ કે ઉદાર બુદ્ધિ રાખવાનું ઈશ્વરના કાયદામાં કહ્યું છે, પણ અપવાસ કરે એ આપણું શક્તિ અને ઈચછાની જ વાત છે.” સંત એપિફેનિયસે સંત હિલેરિયસને પિતાની મઢીએ નેત; અને તેની આગળ માંસને ખોરાક મૂક્યો. સંત હિલેરિયસે