________________ 306 યૂરેપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અથવા તે દેશભક્ત પુરૂષના ઉદ્દેશોની અને સંપ્રદાયના આચાર્યોને ઉદેશોની એકતા થતી હોય એવા પ્રસંગે પણ માલમ પડેલા છે; અને આવે પ્રસંગે ધાર્મિક વૃત્તિ અને સ્વદેશાભિમાન બનેએ એક બીજામાં ભળી જઈ એક બીજાને પ્રબળ અને દઢ કરેલાં છે. સ્પેનના લેકે અને મુર લેકે વચ્ચે, પિલાંડના લેકે અને રૂશિયાના લેકે વચ્ચે, આઈરિશ કેથલિક અને ઇગ્લિશ પ્રેટેસ્ટંટ લેકે વચ્ચે, જ્યારે વિરોધ થયા હતા ત્યારે તેની અસર આવી થએલી છે. પણ કર્તવ્ય તરીકે સ્વદેશાભિમાનને ખ્રિસ્તિઓની નીતિમાં કોઈ સ્થાન કાદ પ્રાપ્ત થયું નથી અને પ્રબળ ધાર્મિકવૃત્તિ તેના વિકાસને હમેશાં વિરોધી જ માલમ પડેલી છે. ધર્મગુરૂઓએ રાજકીય વિષયમાં ઘણે ભાગ લીધે છે એ વાત ખરી, પણ તે પિતાના ધર્મ સંબંધી ઉદ્દેશો પાર પાડવા માટે જ; અને પિતાના વર્ગના ભલા માટે પિતાના દેશના હિતને ભોગ નિયમપૂર્વક તેમના જેટલે અન્ય કોઈ સંસ્થાએ આપ્યું નથી. ધર્મ ભાવના અને સ્વદેશાભિમાનની લાગણી વચ્ચે વિરોધ હેવાનાં ત્રણ કારણ જણાય છે. (1) પ્રબળ ધર્મભાવનાનું વલણ માણસને સંસારથી વિરક્ત કરાવવાનું હોય છે, અને તેનું છેવટ પરિણામ તવૃત્તિ કિવ સન્યાસ છે. આ તપવૃત્તિ જુદે જુદે રૂપે હમેશાં ખ્રિસ્તિ ધર્મમાં દેખાઈ છે. (2) ધર્મ ભાવનાના દરેક પ્રકારમાં પિત પિતાની વ્યવસ્થા, નિયમ અને લાભ સહિત પિત પિતાની સંસ્થા યા પંથ સ્થાપવાનું વલણ હોય છે, અને તે ઘણું કરીને પ્રજાકીય વ્યવસ્થા અને બંધારણની વચ્ચે આવે છે, અને જે ભક્તિ અને પ્રેમ સ્વાભાવિક રીતે દેશને અને રાજકર્તાઓ પ્રત્યે વપરાત તે આ સંસ્થાએ પિતા પ્રત્યે ખેંચી લે છે. (3) ધર્મનું લક્ષ્ય પવિત્ર યા ઉચ્ચ હોય છે અને સ્વદેશાભિમાનનું લક્ષ્ય સૈનિક ચારિત્ર્ય હોય છે, અને આ બે વિજાતીય વસ્તુઓ છે, કારણ કે જે કે બન્નેમાં સદાચારનાં ઘણું સામાન્ય તો હોય છે, પણ ગુણનાં પ્રમાણ કિવા મિશ્રણ બનેમાં ભિન્ન ભિન્ન હોય છે. નીતિના ઈતિહાસમાં આ અગત્યની ઉથલપાથલથી બે વાત સ્પષ્ટ થાય છે. પ્રથમ તો નીતિશાસ્ત્રના બે મુખ્ય સિદ્ધાતોમાં તેથી વ્યાવહારિક