________________ 154 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ બંધાઈ ગએલે હોવાથી, અને તે વર્ગ ઔદ્યોગિક જીવનની ઠાવકી અને નિયમિત ટેવમાં કેળવાએલ હોવાથી, તે વર્ગમાં પ્રજાની નીતિ ખાસ કરીને જળવાઈ રહે છે, તેથી જ્યાં એ વર્ગ અસ્તિત્વમાં હોય છે ત્યાં ઉપલા વર્ગને દુરાચારથી નુકસાન તે થાય છે, પણ તે દુરાચાર આખા સમાજ વિઘાતક નથી થતું. પરંતુ રેમને સમાજ નસેનસે સડી ગયે હતો કારણ કે મેહેનત મજુરી અને કારીગરીના લગભગ બધા ધંધા ગુલામોના હાથમાં હોવાથી કોઈ આબરૂદાર ધંધે રોમના ગરીબ વર્ગ માટે રહ્યા છે નહિ અને વેપાર ઉપર રેમન લેકેને તિરસ્કાર હતા. તેથી તેઓ નાટકના ખેલ, તરવારના પ્રાણઘાતક ખેલ, જોશ અને દાંભિક ધર્મના ધતીંગ જેવા હલકા ધંધા કરવા લાગ્યા. સ્વતંત્ર વર્ગનું તેથી માંડ માંડ અને પ્રસંગોપાત પિષણ થતું, અને તેથી અમીર વર્ગના આશ્રિતોની સંખ્યા પણ બહુ વધી પડી. આ આશ્રિત તાલેવંતની ખુશામત કરી તેમના દુરાચારને ઉત્તેજતા. ઉપરાંત લાયકી ગેરલાયકી જોયા વિના ગરીબોને મફત અનાજ અને વખતે પૈસા પણ રાજ્ય આપતું; તેથી લેકે કેવળ આળસુ બની ગયા. અને વગર પૈસે મળતી સાર્વજનિક રમતગમતને લીધે લેકેને મહેનત કરી પિતાનું ગૂજરાન ચલાવવાનું મન પણ થતું નહિ. આવા સંજોગોમાં વસ્તી ત્વરાથી ઘટવા લાગી. ઉત્પાદક ઐર્ષિક સાહસે ઇટાલિમાં લગભગ નાશ પામ્યા, અને દુરાચારી કુંવારી જીંદગી લેકેમાં સાધારણ થઈ પડી. જાહેર જીંદગીના જોખમને લીધે અમીર વર્ગ તેથી અલગ રહેવા લાગેઅને સ્વચ્છેદ વિલાસમાં પ્રવૃત્ત થવા લાગ્યો પિતાની સ્વતંત્રતા ગુમાવ્યા પછી ગ્રીસમાં ભ્રષ્ટતા વધી ગઈ હતી. એશિયા માઈનેર અને મિસરના મુખ્ય મુખ્ય શહેરોમાં પણ દુરાચાર વધી પડ્યો હતે. અને વિકાસની વૃત્તિને ઉશ્કેરવામાં ચતુર અને રૂપવાન ગુલામે ગ્રીસમાંથી અને પૂર્વના દેશોમાંથી સંખ્યાબંધ આવવા લાગ્યા, અને અમીર વગ તેમને પિતાને ત્યાં રાખો. તેથી લગ્ન કરવાની લેકેને મરજી થતી નહિ અને કુંવારા રહી છદગી દુરાચારમાં ગાળવાને પ્રચાર વધી પડે. ખુદ ગુલામમાં પણ અનાચાર વધી પડ્યો હતો. ઈલી દેશની કુદરતી રમણી