________________
લોગસ્સસૂત્ર અધ્યાત્મની આધારશિલા છે.
ઉદય થતાં અંધારું ભાગવા માંડે છે, તેમ જિનભગવંતની સ્તુતિ-સ્તવન—કી ન થતાં સં વિઘ્ના, સ ંકટો, આપત્તિઓ, મુશ્કેલીએ કે મુ ઝવણા ભાગવા માંડે છે અને સુખના સૂર્યાં ચમકવા લાગે છે. વળી આ અ`તાના ગુણાનુવાદથી આપણા અંતરમાં અધ્યાત્મની પૂર્ણ પ્રતિષ્ઠા થાય છે અને આપણે ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રમાં ધારી પ્રગતિ કરી. શકીએ છીએ.
T
પાઠક મિત્ર ! આ સયેાગે!માં તમે લેગસ્સસૂત્રને અધ્યાત્મની આધારશિલા માનશેા કે નહિ ?
*