________________
ભવોપાસના
૧૩૫
જેની સ સારરૂપ દાવાનલન ક્ષણભરમાં શાન્ત કરવાની ઈચ્છા હોય, એણે આદિ મંત્રના શરૂના સાત અક્ષરનું, અર્થાત્ નમે અરિહંતાણુ'નું સ્મરણ, ચિંતન, જપ કરવો જોઈએ.
અન્ય મ :
આઠ કર્મોને નાશ કરવા માટે પંચવર્ણ_પાંચ અક્ષરવાળા મંત્રનું અને સર્વ પ્રકારે અભય થવા માટે વણેની શ્રેણીવાળા મંત્રને જાપ, ચિંતન, સ્મરણ, ધ્યાન કરવું જોઈએ. ૧. પંચવર્ણ મંત્ર-નમો સિદ્ધાણું. ૨. વર્ણમાલાંચિત મંત્રએ નમે અહે તે કેવલીને પરમગિને
વિરકુટુરુ-શુકલધ્યાનાગ્નિ-નિર્દષ્પકર્મ– બીજાય પ્રામાનં-ચતુષ્ટાયાય સૌમ્યાય શાંતાય મંગલં–વરદાય અષ્ટાદશ
દેષરહિતાય સ્વાહા ! સ્વી વિદ્યાનું ધ્યાન, ચિંતન.
કલ્પના કરો કે ચંદ્રમાના બિંબથી ઉત્પન્ન થયેલ હોયએવી ઉજજવલ, નિરંતર અમૃત વરસાવતી અને કલ્યાણના કારણભૂત એવી “સ્વી વિદ્યાનું લલાટમાં ચિંતન, ધ્યાન કરવું જોઈએ. શશિકલાનું સ્થાન, ચિંતન –
ક્ષીર-સાગરથી નીકળતી, સુધા સમાન સલિલથી અખિલ લેકને પ્લાવિત કરતી થકી અને મુક્તિ-મહેલની સોપાનની