________________
૧૩૪
દશાક્ષરી વિઘાડવાથી વહાર
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ૧. મંગલ–ચત્તારી મંગલ,
અરિહંતા મંગલ, સિદ્ધા મંગલં,
સાહ મંગલં, કેવલી પર્ણો-ધમ્મો મંગલ. ૨. ઉત્તમ–ચત્તારી લગુત્તમા
અરિહંતા ગુત્તમા, સિદ્ધ લગુત્તમાં, - સાહુ ગુરમા, કેવલી પર્ણો ધમે લગુત્તમા. ૩. ચારિ શરણે પવનજામિ,
અરિહંતા શરણે પવનજામિ, સિદ્ધા શરણું વજજામિ, સાહુ શરણે પવજામિ, કેવલી પણા ધમ્મ શરણું પવામિ. ૧. પંચ દશાક્ષરી વિદ્યા –
એ અરિહંત-સિદ્ધ સગિકેવલી સ્વહા. - જે કઈ પંદર અક્ષરની વિદ્યાનું ધ્યાન કરે છે, તે તેને
યુક્તિનું સુખ આપે છે. - ૨. સર્વાભ મંત્ર –
ઓં શ્રીં હ્રીં અહં નમઃ. - સર્વજ્ઞાભ મંત્રનું સ્મરણ કરવાથી સંપૂર્ણ જ્ઞાનને પ્રકાશ થાય છે.
સર્વજ્ઞાભ મંત્રને મહિમા - - . આ સર્વજ્ઞાભ મંત્ર સર્વજ્ઞ ભગવાનની સદણતાને ધારણ
કરનાર છે, એને મહિમા અને પ્રભાવને પૂર્ણ રીતે પ્રગટ - કરવાને કઈ સમર્થ નથી.