________________
૨૩
કાત્તિક શેઠની કથા–રાજાની આજ્ઞાથી કરાવવું પડેલું પરિવ્રાજકને પારણું તેણે લીધેલી મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા–તેનું સૌધર્મેન્દ્ર થવું-પરિવ્રાજકનું એરાવણથવું–અરાવણને વશ કરવું.
પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું-પ્રભુનું નિર્વાણ–આયુનું પ્રમાણ પૃષ્ઠ ૩૦૬ થી ૩૧૬
મામા નાં -મહાપદ્મ ચકવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ-પ્રજાપાળ રાજાએ લીધેલી દીક્ષાબારમા દેવલેકના ઈદ્ર થવું-ત્યાંથી રવવું–હસ્તીનાપુરમાં પોત્તર રાજાની જવાળા રાણીની કુક્ષીમાં ઉપજવું-પુત્રનો જન્મ–વિશશુકુમારના નાના ભાઈ થવું-મહાપદ્મ-નામસ્થાપન
ઉજજયિનીમાં શ્રીવ રાજાને નમુચિ નામે પ્રધાન–સુવ્રતાચાર્યનું ત્યાં પધારવું–મંત્રી સહીત રાજાનું તેમની પાસે જવું–નમુચિએ કરવા માંડેલો વાદ–એક ક્ષુલ્લક મુનિએ તેને કરેલું નિરૂત્તર–નમુચિને ચડેલે.
ધ_રાત્રે મુનિને મારવા જવું દેવે કરેલી થંભના-લોકમાં થયેલું અતિ અપમાન–તેનું પરદેશગમનહસ્તીનાપુર આવવું-મહાપદ્મના પ્રધાન તરીકે રહેવું-સિંહબળ રાજાને પકડવા માટે તેને મેલ-સિંહબળને બાંધીને લાવવું–મહાપદ્મની થયેલી પ્રસન્નતા–તેણે આપેલે વર-નમુચિએ રાખેલી વરની થાપણુ
જૈનરથને બ્રહ્મરથ ચલાવવાની જવાળા રાણીને તેની શેક વચ્ચે થયેલ સ્પર્ધા–પક્વોત્તર રાજાએ કરેલ બન્નેને અટકાવ-મહાપદ્મને લાગેલું અપમાન–તેનું પરદેશગમન-તાપસના આશ્રમમાં નિવાસ–ચંપાના રાજાની રાણુનું મદમાવળં પુત્રી સાથે ત્યાં આવવું–મદના વળી ને મહાપદ્મને થયેલ પરસ્પર અનુરાગ-મદનાવળની માતાએ કરેલ અટકાવ-મહાપદ્મનું ત્યાંથી નીકળી જવું-સિંધુસદનપુરે પહોચવું–ત્યાંના રાજાના હાથીનું બંધન ત્રોડીને ભાગવું- મહાપ કરેલું તેનું નિવારણુ–ગજને વશ કરવો–મહાસેન રાજાની પુત્રીઓ સાથે થયેલા વિવાહ-વેગવતી વિદ્યાધરીનું ત્યાં આવવું–તેણે કહેલો પિતાને વૃત્તાંત-તેની સાથે મહાપદ્મ કુમારનું સુરદયપુરે જવું–જયચંદ્ર સાથે પાણિગ્રહણ-બે વિદ્યાધરે સાથે યુદ્ધ–તેમને પરાજય-ચક્રાદિ રત્નોની ઉત્પત્તિમહાપદ્મ કરેલું ખંડનું સાધન–વળતાં તાપસના આશ્રમમાં આવવું–ત્યાં મદમાવળી સાથે પરણવું–હસ્તીનાપુર પહેચવું–માતા પિતાને થયેલ આનંદ
સુવ્રતાચાર્યનું હસ્તીનાપુર પધારવું-પક્વોત્તર રાજાનું વાંદવા આવવું–તેને થયેલ વૈરાગ્ય-વિષ્ણુકુમારને રાજય લેવા કહેવું–તેણે પણ દીક્ષા લેવાને બતાવેલ વિચાર–મહાપદ્મકુમારને ચક્રવતીપણુના અભિષેક સાથે પિતાના રાજ્યને પણ અભિષેક–તેણે કરેલે દીક્ષા મહેચ્છવ–પડ્યોત્તર રાજા ને વિષ્ણુકુમારે લીધેલ દીક્ષામહાપ જનરથ ફેરવવાને કરેલ મહેચ્છવ-પક્વોત્તર રાજાનું મોક્ષગમનવિષકુમારને પ્રાપ્ત થયેલ અનેક લબ્ધિઓ
સુવ્રતાચાર્યનું ચતુર્માસ કરવા હસ્તિનાપુર આવવું-નમુચિએ વેર વાળવાને કરેલા વિચાર–મહાપદ્મ પાસે કરેલ વરની માગણી–અમુક દિવસ માટે તેને સોપેલું રાજ્ય-સુવ્રતાચાર્ય પાસે જઈને તેણે કરેલ આક્ષેપ-સાત દિવસની અંદર ભરતક્ષેત્ર મુકીને જતા રહેવાને કરેલ હુકમ-વિષ્ણુકુમારને લાવવાની જણાયેલી જરૂરીઆત-ગુરૂની આજ્ઞાથી એક મુનિનું મેરૂ પર્વત ઉપર તેમની પાસે જવું–વિષ્ણુકુમારનું તેની સાથે આવવું–નમુચિ પાસે જવું–તેને ઘણી રીતે સમજાવવ-પિતાને રહેવા માટે કરેલ ત્રણ પગલાં જમીનની માગણી–નમુચિએ કરેલ તેથી વધારે જમીનને નિષેધ–વિષ્ણુકુમારને ચડેલ ક્રોધ–તેણે વૈક્રિય શરીર કરવું– તેથી થયેલ અત્યંત્ય ક્ષોભ-નમુચિને ભૂમિપર પછાડવો–મહાપદ્મ ચક્રીનું તેમની પાસે આવવું–મહા પ્રવાસે તેમના કેપનું કરેલ નિવારણ- તેમણે કરેલ શરીરને સંકેચ-નમુચિને છોડી મુકવો-વિષ્ણુકુમારનું મોક્ષગમનમાપwય ક્રીએ લીધેલ દીક્ષા-1મના આયુનું પ્રમાણ–તેમનું મેક્ષામન ઈત્યાદિ. પૃષ્ઠ ૩૧૭થી ૩૨૫
પર્વ છઠું સમાપ્ત,