________________
૪૦૬
કેન્ટરબરીની ક્રમે ક્રમે સ્થાપના થઈ. આ સર્વે સંસ્થાનોમાં આસ્ટ્રેલિની પેઠે જમીન મફત ન આપતાં વેચાણુથી આપી તેનાં ઉપજેલાં નાણાંના રસ્તા, પૂલ, વગેરે બાંધવામાં ઉપયોગ કરવામાં આવ્યેા. ઇ. સ. ૧૮૫૪માં ન્યૂઝીલેન્ડમાં જવાબદાર રાજ્યપતિ દાખલ કરવામાં આવી, એટલે તેની ઉત્તરાત્તર પ્રગતિ થવા લાગી. ઇ. સ. ૧૮૬૦૭૦ દરમિઆન સંસ્થાનીને મેએરી લેાકેા જોડે વિગ્રહેા કરવા પડયા, પણ પાછળથી સમાધાન કરવામાં આવ્યું. એ ચતુર, બુદ્ધિશાળી પ્રશ્નને અંગ્રેજો જેટલા હક આપી વેલિંગ્ટનની પાર્લમેન્ટમાં પ્રતિનિધિ મેાકલવાના હક આપવામાં આવ્યા. ત્યારપછી ત્યાંનાં નાનાં સંસ્થાના જોડાઈ ગયાં. કૅનેડા અને આસ્ટ્રેલિઆની માફક ઇ. સ. ૧૯૦૭માં ન્યૂઝીલેન્ડે સંસ્થાનિક સ્વરાજ્ય મેળવ્યું.
૪. દક્ષિણ આફ્રિકા
આફ્રિકાની દક્ષિણે આવેલી કેપ આવ્ ગુડ હોપની શેાધ પોર્ટુગીઝ લેકાએ કરી હતી, પણ તેની ઉપયોગિતા તેમને મન બહુ વસી નહોતી. પછી વલંદાઓએ પૂર્વના દેશા જોડે વેપાર કરવામાં અનુકૂળતા થાય એવી આશાએ ઇ. સ. ૧૬પરમાં ત્યાં પેાતાનું થાણું નાખ્યું, એટલે ધીમે ધીમે તેમની વસ્તી વધવા લાગી. અઢારમા સૈકાના અંતમાં ફ્રાન્સના રાજ્યવિપ્લવ સમયે નેપોલિયને હાલેન્ડને વશ કરી આ સંસ્થાન પડાવી લીધું, પણ તેની પાસેથી તે અંગ્રેજોને હસ્તક આવ્યું. શરૂઆતમાં અંગ્રેજોએ ત્યાં વસવાને વિચાર કર્યાં નહિ; તેમને મન તે હિંદ જતાં આવતાં અનાજ, પાણી લેવા માટે એ સ્થળ અનુકૂળ હતું. તે પ્રદેશમાં હબસી, હેટેન્ટેટ, મેટાસ, અને કાફર નામે જંગલી જાતા રહેતી હતી. જે ડચ ખેડુત (મેઅરે!) ત્યાં વસતા હતા, તેઓ પણ જુના અને સાંકડા વિચારના હતા. તેમણે જંગલી લેાકેાને પેાતાના ગુલામ બનાવ્યા હતા. આમ નવા આવનાર અંગ્રેજો અને તેમના આચારવિચારમાં બહુ ભેદ હતા, એટલે તેમની જોડે સારા સંબંધ રહે એ સંભવિત ન હતું. કાફરાની સંખ્યા અધિક હતી; તે ઢારઢાંખર ઉપાડી જતા, અને ફ્ય ખેડુતને અનેક રીતે ત્રાસ આપી કાયર કરતા. પરંતુ અંગ્રેજ સરકારે રજભુત હાથે કામ લઈ આવી ધાડા બંધ પાડી, અને ગુનેગારાને પકડીને સખત સજા કરવા માંડી, ત્યાં સુધી બધું ઠીક ચાલ્યું. તેમણે ‘દીનબંધુ’