________________
૩૪૭ - પિતાની પુત્રી મેરિઆને સેંપી દીધું, પણ બાળરાણીના કાકા ઑન મિગેલે રાજ્યભથી ગાદીને દાવો કર્યો. કેનિંગે મેરિઆને હક સ્વીકારી તેનો પક્ષ લીધો. આમ પોર્ટુગલની રાણું ઈગ્લેન્ડના ઉપકારના બંધને બંધાય, ફ્રાન્સની વગ ઓછી થાય, પોર્ટુગલનું અમેરિકાના સંસ્થાનનું રાજ્ય કપાઈ જાય, અને ભૂમધ્ય સમુદ્રમાં કોઈ પણ સમયે જરૂર પડે તે લિઅન બંદરને નૌકાસૈન્યના. મથક તરીકે ઉપયોગ થઈ શકે, એવું ઈલેન્ડનું ચેવડું હિત આ ચતુર મંત્રીએ સાધ્યું. છતાં પિોર્ટુગલમાં ગાદી માટે યુદ્ધ ચાલ્યું, અને ઈ. સ. ૧૮૩૩માં કેનિંગના ઉત્તરાધિકારી પામર્સ્ટનના પ્રયાસથી ગ્રેટબ્રિટન, સ્પેન, ફ્રાન્સ, અને. પિર્ટુગલે સંધિ કરી મેરિઆને હક સ્વીકાર્યો, અને મિશેલને દેશવટ દીધો.
ગ્રીસનું સ્વાતંત્ર્ય માટે યુદ્ધઃ ઇ. સ. ૧૪૬ થી તુર્ક અમલમાં જકડાએલા ગ્રીસે સ્વતંત્રતા મેળવવા માટે કેનિંગના અધિકાર દરમિઆન ભારે પ્રયત્નો આદર્યા, અને બંને પક્ષ જીવ સટોસટ ઉપર આવી ગયા. ગ્રીસની પ્રાચીન સંસ્કૃતિ માટે માન ધરાવનારાં યુરેપનાં રાજ્યમાં તુર્કસ્તાન પ્રત્યે ક્રોધની લાગણી ઉભરાઈ આવી. શેલી અને બાયરન જેવા કવિઓએ ગ્રીસને પક્ષ લઈ અંગ્રેજ પ્રજાની સહાનુભૂતિ ઉત્તેજિત કરવા માંડી, એટલે અનેક અંગ્રેજો ગ્રીસને નાણાંની સહાય આપવા તત્પર થયા. પરંતુ આ સમયે ગ્રીસનો પક્ષ લેવો કે નહિ, તે વિષે ઈગ્લેન્ડની સરકાર નિશ્ચિત અભિપ્રાય બાંધી શકી નહિ. યુરોપી રાજ્યખટપટથી તટસ્થ રહેવાનું પિતાનું ધોરણ બદલવાની કેનિંગની ઈચ્છા ન હતી, પણ રશિઆને શહેનશાહ તુર્ક લેકોને વિરોધી. હોવાથી ગ્રીસનો પક્ષ લઈ યુદ્ધમાં ઉતરે, અને તુર્કસ્તાન હારે તે દક્ષિણ અને પૂર્વ યુરોપમાં રશિઆ બળવાન થઈ બેસે એ માટે સવાલ હતા. વળી ઈગ્લેન્ડ તટસ્થ રહે, તો સંધિ થાય ત્યારે બીજા રાજ્યો પોતાનું હિત સાધી લે, અને ઈંગ્લેન્ડને તે જોઈ રહેવું પડે એમ હતું. આ વાતને વિચાર કરી ઈગ્લેન્ડે ગ્રીસનો પક્ષ લીધો. ઈલેન્ડ, ફ્રાન્સ, અને રશિઆએ ગ્રીસની સ્વતંત્રતાને સ્વીકારી, પણ તુર્કસ્તાને તે વાત મંજુર રાખી નહિ, એટલે ઈ. સ. ૧૮૨૭માં નેવેરિને આગળ નાનું યુદ્ધ થયું. મિત્રરાજે છત્યાં, અને તુર્ક નૌકાસૈન્યને નાશ થયો. દરમિઆન કેનિંગ મરણ પામે, એટલે વેલિંગ્ટન પરદેશમંત્રી થયે. પાછળથી રશિઆ અને ફાસે તુર્કસ્તાન જેડે યુદ્ધ ચાલુ