________________
૩૨૪
આવી. આ ઉપરાંત એક ખીજા કાયદાથી સૈન્યમાં અધિકાર ખરીદવાની પતિ બંધ કરીને લશ્કરી તાકરીને સમય પણ ટુંકાવવામાં આવ્યું. આયલૅન્ડનાં તફાને અને સંકટા ટાળવાના ગ્લેડસ્ટને અનેક ઉપાયે કર્યાં હતા. ઇ. સ. ૧૮૭૦-૭૧માં ફ્રાન્સ અને જર્મની વચ્ચે વિગ્રહ થયા, પણ જર્મન મંત્રી બિસ્માર્કે અસાધારણ ચાતુરી દાખવી ગ્રેબ્રિટન અને રશિઆને તટસ્થ રાખી દીધાં, અને નેપોલિયન ૩જાને પદભ્રષ્ટ કર્યાં. પરિણામે ફ્રાન્સમાં વળી ત્રીજી વાર પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના થઈ, અને જર્મન મહારાજ્યને ઉદય થયા. ડિઝરાયેલી બીજી વાર પ્રધાનપદેઃ ઇ. સ. ૧૮૭૪-૧૮૮૦. ઈ. સ. ૧૮૭૪માં ડિઝરાયેલી બીજી વાર પ્રધાનપદે આવ્યું. ઇ. સ. ૧૮૭૬માં તેને બીકન્સફીલ્ડના અમીર
બનાવવામાં આવ્યો. તેના છે વર્ષના અધિકારમાં આયર્લૅન્ડના પ્રશ્ન વિકટ બન્યા. આયરિશ પ્રજાનાં દારુણ દુ:ખાના સત્વર નિર્ણય લાવવાની આશાએ ચાર્લ્સ સ્ટુઅર્ટ પાર્નેલ નામના આયરિશ નેતાએ વિરાધનીતિ સ્વીકારીને પાર્લમેન્ટના કાર્યમાં હરકત કરવા માંડી. દેશાંતર નીતિ
માં ડિઝરાયેલી પેાતાના
ડિઝરાયેલી
સિધ્ધાંત પ્રમાણે વર્તીને ગ્રેટબ્રિટનની વગ વધારતા ગયા. ઇ. સ. ૧૮૭૫માં તેણે મિસરના ઉડાઉ ખેદીવ પાસેથી ૪૦ લાખ પૌન્ડની કિંમતના સુએઝની નહેરના શેરા (Shares) ખરીદી લઈ જગા મહાન્ જળમાર્ગ હાથ કર્યાં, હિંદ જોડેના વેપારને ટુંકા માર્ગ મેળવ્યા, અને મિસરના આર્થિક વહીવટમાં ખરી સત્તા મેળવી લીધી. ઇ. સ. ૧૮૭૬માં રાણીને ‘કૈસરે હિન્દ' પદ ધારણ કરવાની સત્તા આપના