________________
૫૬
કાફલાએ માઇ નાર્કોંને ધેરા નાખ્યા, એટલે નૌસેનાની બિંગને ત્યાં માલવામાં આવ્યા; પણ તે તેા ફ્રેન્ચોનું બળ વિચારી કશું કર્યા વિના જીબ્રાલ્ટર જતા રહ્યો, અને માઇ નાર્કો ફ્રેન્ચોને શરણ થયું. અમેરિકામાં અંગ્રેજો લુઈબર્ગને કિલે જીતવા ગયા તેમાંએ ફાવ્યા નહિ, અને ઇ. સ. ૧૭૫૭માં
સપ્ત વાર્ષિક વિગ્રહઃ યુરોપ.
એક્સ
બે
કાં સ
૩ કર
”અમ
+
~D
આ
બ્રેમેન
બ
૨.
યૂક આવ્ કંબરલેન્ડને ફ્રેન્ચ સૈન્યે જર્મનીમાં હરાવ્યા. એથી કલેાસ્ટરઝેવન પાસે સંધિ કરાવીને તેનું સૈન્ય વીખેરી નાખવાની અને હેનેાવર છેાડી જવાની તેને ફરજ પાડી. અંગ્રેજોની અપકીર્તિની પરાકાષ્ટા આવી. દેશના એક શાંત અને વિચારશીલ માણસે કહ્યું, ‘આપણે હવે પ્રજા તરીકે કંઈજ કામના રહ્યા નથી. ” શક્તિહીણુ પ્રધાના વિરુદ્ધ પ્રજા પાકાર પાડી ઊઠી. એથી ન્યૂકેસલને રાજીનામું આપવું પડયું, અને ડચૂક આવ્ ડેવનશાયર પ્રધાન યેા. પરંતુ તેનામાં તંત્ર ચલાવવાની શક્તિજ ન હતી. રાજાએ ફરી પાછે ન્યૂકેસલને મંત્રી બનાવ્યા. ન્યૂકેસલે પ્રસંગનું માહાત્મ્ય વિચારી તે સમયના મહાસમર્થ, પ્રૌઢ, અને પ્રતાપી પટ્ટને પેાતાની જોડે સામેલ કર્યાં. અદમ્ય