________________
સ
<
ઉપયોગ કરવાનો નિશ્ચય કર્યાં, એટલે રાજાએ યુડરાના દાખલા જોઈ વિરોધ કર્યા. જેમ્સ અને તેના વંશજોના મનમાં રાજાના ઈશ્વરી હક સંબંધી મિથ્યા તાર હતા. તેઓ લાકસત્તાને નમવા તૈયાર ન હતા. ‘ઈશ્વરી હક ’ના દાવાને પરિણામે તેમણે કાયદાથી પર હાવાના દાવા કર્યાં. પ્રજા ઉપર ગમે તેવા કર નાખવાની, ઇચ્છામાં આવે તેમ ન્યાય આપવાની કે પ્રજા જનને દંડવાની, અને ખીનજવાબદાર વહીવટ ચલાવવાની અમને સત્તા છે, એવી માન્યતા સ્ટુઅર્ટ રાજાએ ધરાવતા. દરેક રાજા વિરેાધ પડે ત્યારે પાર્લમેન્ટને વીખેરી નાખતે; પણ તેનું બળ સત્વર ખૂટી જતું, એટલે પાર્લેમેન્ટ મળતી, અને ફરીથી ઉગ્ર રૂપે વિરાધ પ્રકટ થતા. ખરેખર, સ્ટુઅર્ટ રાજાએ ખીજાને અનુભવે ડાહ્યા બન્યા નહિ, અને ઈશ્વરી હકના નીશામાં ચકચૂર બન્યા, જેથી એકનું માથું ઊડયું અને ખીજો ગાદી ખાઈ ખેડા.
સ્ટુઅર્ટ રાજાઓની ધાર્મિક નીતિ પ્રજાવિરોધનું કારણ થઈ પડી. ધર્મસમાજ પર પેાતાની સત્તા રહે તે માટે રાજા એપિસ્કાલ પંથ પાળતા અને પ્યૂરિટનોને સંતાપતા. રાજા કૈથેાલિકા પ્રત્યે અંતરમાં રહેમ રાખે એ ધર્મધેલા પ્યૂરિટનોથી ખમાતું નહિ, એટલે પાર્લમેન્ટમાં બેસતા પ્યૂરિટનો ધર્મભયને મિષે રાજા વિરુદ્ધ બૂમરાણ મચાવતા.
પ્રજાવિરાધનું ત્રીજું કારણ સ્ટુઅર્ટ રાનની દેશાંતર નીતિ છે. આ રાજાએએ ઈંગ્લેન્ડની મહત્તા સાધવા માટે ભાગ્યેજ વિગ્રહેા કર્યાં છે. તેમણે ધર્મમાં અગ્રેસર થવાનું ગૌરવ પ્રાપ્ત કરવાને બદલે કાઈ વેળા સ્પેનને મદદ આપી, તેા કાઈ વેળા ફ્રાન્સના લુઈ પાસેથી નાણાં મેળવી ઈંગ્લેન્ડને રામન કેથોલિક બનાવવાનાં વચન આપી તેને ફ્રાન્સનું ઉપરાજ્ય બનાવવાનું પગલું ભર્યું.
આવા વિરોધમાં પાર્લમેન્ટ પાસે રાજાને નમાવવાનું એક હથિયાર હતું. રાજાને નાણાંની ભીડ પડે ત્યારે કાઈ પણ હકની બક્ષિસ લીધા વિના પાર્લમેન્ટ આર્થિક મદદ આપતી નહિ. આથી સ્ટુઅર્ટોનો અમલ કુરાજ્યના પણ સુધારાનો સમય થઈ પડયા. રાજા આપેલાં વચન બીજી પળે તાડવા તૈયાર થતા, એટલે રાજા–પ્રજા વચ્ચે વિરાધ વધતે. ચાર્લ્સે એકલે હાથે સન્ય ચલાવી જોયું, અને લાંબી પાર્લમેન્ટે રાજાની મદદથી લાકમતને સર્વોપરિ કરવા પ્રયાસ કર્યાં, પણ સધળું વ્યર્થ ગયું. આખરે દેશમાં રાજકર્તા કાણુ, એ
૧૫