________________
૨૦૩
ફ્રાન્સ જોડે ચુદ્ધઃ હજુ વિલિયમનું કાર્ય પરિપૂર્ણ થયું ન હતું. વિલિયમના કટ્ટો શત્રુ લુઈ યુરોપનાં રાજ્ય પર હલ્લા કરતા હતા, પણ વિલિયમે સ્પેન, હેાલેન્ડ, અને ઍસ્ટ્રિઆનાં રાજ્યે વચ્ચે સિંધ કરાવી. એથી યુરેપ ખંડનાં ઘણાંખરાં રાજ્યે ફ્રાન્સની સામે એકત્ર થઈ ગયાં. અંગ્રેજ જનતા પણ લુઈ પર ક્રોધે ભરાઈ હતી. વિલિયમ આયર્લેન્ડ ગયા, ત્યારે લુઇ એ એક કાલા ઈંગ્લેન્ડ મેકલ્યે. આરંભમાં ફ્રાન્સના જય થવા લાગ્યા. નૌકાસેનાપતિ ટ્રેકિંગ્ઝનની બેદરકારીને લીધે અંગ્રેજો બીચીહેડ પાસે હાર્યાં, અને તેમના કાફલા લગભગ નાશ પામ્યા.
દરમિઆન લુઇએ. આયર્લેન્ડના કૅથલિકાને સહાય મેકલી. ચર્ચલ, રસેલ, અને કેટલાક અધિકારીએ ખાનગી રીતે જેમ્સની તરફેણમાં હતા, અને તેને ખાનગી યાતમી પહોંચાડતા. આમ વિલિયમના પ્રધાને તેની જોડે મન મૂકીને સહકાર કરતા નહિ, ટોરી પક્ષના સભાસદે તેની વિરુદ્ધ હતા, અને ઘણા દેશનાયકા જેમ્સ બ્લેડે ખાનગી પત્રવ્યવહાર ચલાવતા. લુઈએ આ તર્કના લાભ લીધા. આ વખતે અંગ્રેજ કાલેા સેલના હાથ નીચે હતા. તેણે કાઈ ને માંએ કહ્યું, કે જેમ્સ પાછે! આવે તે હું મદદ કરૂં. આથી લુઈ ને ઈંગ્લેન્ડ પર ચડી આવવાનું મન થયું. લુઇએ. મેટા કાલા તૈયાર કરી રવાના કર્યા, પણ તે સ્વદેશાભિમાની અંગ્રેજોના સ્વભાવથી વધુ ન હતો. ફ્રેન્ચ કાફલો આવે છે એ સાંભળીને જેમ્સનેા પક્ષકાર રસેલ ખેલ્યું, કે “ આપણી ખાડીમાં ફ્રેન્ચ લોકાને આપણા પર વિજય મેળવવા દઉં એ માનતા નહિ; ખુદ મહારાન્ત જેમ્સ હશે, તે તેની જોડે પણ હું યુદ્ધ કરીશ.” લા હેાગ પાસેના યુદ્ધમાં ફ્રેન્ચ હાર્યા; તેમનાં કેટલાંક વહાણો મળી નાખવામાં આવ્યાં, અને તાપાના નાશ કરવામાં આવ્યા. આ સમયે અંગ્રેજ નૌકાસૈન્યે અપૂર્વ પરાક્રમ બતાવ્યું, અને બીચીહેડના યુદ્ધમાં મેળવેલી નામે શી ટાળીને પ્રતિષ્ઠા જમાવી.
વિયિમને સમુદ્રના યુદ્ધમાં જય મળ્યો, પણ જમીન પરના યુદ્ધમાં જાણવા જેવી ફતેહ મળી નહિ. ઇ. સ. ૧૬૯૨માં તે નેર્લેન્ડઝ ગયેા. જો કે તે ચતુર અને દીર્ધદર્શી સેનાપતિ હતા, છતાં ફ્રેન્ચ સેના આગળ તેનું વળ્યું નહિ; તે મેન્સને! બચાવ કરી શકયા નહિ, અને સ્ટેનકર્ક તથા