________________
- ૧૯૨ ખાઈ મન્મથ અને તેનાં માણસે નાસી ગયાં. થોડા દિવસ પછી ગંદી ખાઈ માંથી મળ્યમ પકડાયે. તેણે કાકાને પગે પડી જીવતો રાખવાની નામર્દ અરજ કરી, પણ દયાહીણ દૈત્યનું હૈયું પીગળ્યું નહિ. મન્મથને શિરચ્છેદ કરવામાં આવ્યો.
આટલેથી જેમ્સની વૈરવૃત્તિ તૃપ્ત થઈ નહિ. હવે તેણે મન્મથના મદદગારોને સજા કરવા માંડી. તેના હત્યારા અમલદારે મન્મથના મદદગારોને ભયંકર સજા કરવા લાગ્યાઃ કેટલાક કેદમાં પડ્યા, કેટલાક ફાંસીએ લટક્યા, અને કેટલાકને જીવતા બાળી મૂકવામાં આવ્યા. જેફ્રીઝ નામને નિષ્ફર ન્યાયાધીશ બળવાખોરોની તપાસ ચલાવવા પરગણાંમાં ફરવા લાગ્યો. તેણે રાય કે રંક, બાળક કે વૃદ્ધ, નિર્દોષ કે અપરાધી, એવું કશું જોયા વિના લકોને દંડવા માંડયા, અને પ્રજા ઉપર કેર વર્તાવ્યો. તેણે લગભગ ૩૦૦ / માણસને દેહાંતદંડ દીધો. મન્મથના અનુચરેને રાતવાસો રાખનાર એક સ્ત્રીને પણ જીવતી બાળી મૂકવાની શિક્ષા થઈ, પણ પાછળથી તેને શિરચ્છેદ કરવાનું કર્યું. આ શિક્ષામાંથી બચનારાને વેસ્ટ ઇન્ડિઝમાં ગુલામ તરીકે વેચવાને હુકમ થયો. તે નિર્દય ન્યાયાધીશને રાજાએ “લોર્ડ હાઈ ચેન્સેલર બનાવ્યું. હવે રાજ પરથી લેકનાં મન ઊઠી ગયાં, એટલે હિગ પક્ષને પ્રજાને જુસ્સો સતેજ કરવાને લાગ મળે.
ધામિક ફેરફાર કરવાના રાજાના પ્રયત્નઃ બંડખોરને નાશ થવાથી રાજસત્તા પ્રત્તાપી થઈ, એટલે જેમ્સ પિતાની અભિલાષાઓને અમલ કરવા, માં. વધારાના લશ્કરમાં રાખેલા કેથલિક અમલદારોને શાંતિ થયા પછી પણ રાખવાની રાજાની ઈચ્છા હતી. પરંતુ પાર્લમેન્ટ કેથલિક અમલદારે રાખવા માટે રાજાનો વિરોધ કર્યો. અને કસેટીના કાયદાનો અમલ ન થાય
ત્યાં સુધી નાણાં આપવાની ના પાડી. એથી રાજાએ પાર્લમેન્ટ બરખાસ્ત કરી, ઈ. સ. ૧૬૮૫. જેમ્સના સમયમાં ફરી પાર્લમેન્ટ મળી નહિ. પરંતુ, જેમ્સનાં કૃત્યે જોઈ તેના પક્ષકારે પણ વિમુખ થતા ગયા, એટલે એ સમય આવ્યો નહિ. - આમ પાર્લમેન્ટ વિસર્જન થઈ, પણ લેકનાં મેં કંઈ બંધ કરાય છે? જેસે ખાનગી રીતે ન્યાયાધીશોના મત માગ્યા, કે રાજાને કાયદાને અમલ અટકાવવાની સત્તા ખરી. કે નહિ ? તેણે વિરુદ્ધ મત આપનારને સ્થાને