________________
૨૪૦]
આયુર્વેદને ઈતિહાસ પથ્યાપથ્યનિઘંટ- કવિ શ્રીમુખત. ગોંડલના ઇતિહાસમાં નેધ છે.
પરિભાષાવૃત્તિપ્રદીપગોવિંદસેનત. પારદ યોગશાસ–શિવરામ યેગીન્દ્રકૃત. છપાઈ ગયો છે.
પ્રગચિન્તામણિ–રામમાણિજ્ય સેન વિરચિત. કલકત્તામાં છપાયે છે, એમ શ્રી વિરજાચરણ ગુપ્ત કહે છે. ગોંડલના ઇતિહાસમાં કર્તાનું નામ માધવ લખ્યું છે.
પ્રયોગસાગર–ગોંડલના ઇતિહાસમાં નામ છે. કર્તાનું નામ નથી. બાલચિકિત્સાપટલ–ગ્રન્થકાર અજ્ઞાત. અમુકિત.
બાલોદય–શ્રી કાશીનાથ ચતુર્વેદી વિરચિત. ભાષાનુવાદ સાથે છપાયે છે.
બાલબોધર–વામાચાયૅકૃત. અમુદ્રિત. ભૈષજ્યસારામૃતસંહિતા–ઉપેન્દ્રવિરચિત.
મધુમતી ૩–દ્રાવિડવાસી નીલકાન્ત ભટ્ટના પુત્ર રામકૃષ્ણ ભદ્રના શિષ્ય નરસિંહ કવિરાજને રચેલે દ્રવ્યગુણ તથા ચિકિત્સા સંબંધી અમુદ્રિત ગ્રન્ય.
યોગચન્દ્રિકા*-લક્ષ્મણવિરચિત. ગંડલના ઈતિહાસમાં ઈ. સ. ૧૬૩૩માં રચાયેલ એમ લખ્યું છે.
યોગદીપિકા–ગુજરાતના નાગર રણકેશરીને લખેલો ૩૯૦ શ્લોકને ટૂંકે સંગ્રહ ગ્રન્થ. ગ્રન્ય જૂને છે. હાથપ્રત વૈદ્ય જા. ત્રિ. આચાર્ય પાસે છે.
યોગમહાવ-રામનાથ વિદ્વાને સંગૃહીત. ૧-૨. વાષધિદર્પણની ઉપક્રમણિકા, ૩. “જુઓ ગુજરાતનું વૈદ્યક સાહિત્ય” નામને મારે નિબંધ. ૪. એજન,