SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] આયુર્વેદના ઇતિહાસ મળતા હાવાનેા સંભવ છે. પછી આન્ત્ર બ્રાહ્મણુ ત્રિમદ્યભટ્ટના બૃહદ્યાગતર ગિણી,૧ પરમચૈવાચાં શ્રીકંઠ પંડિતના રચેલા ચેાગરત્નાવલિ, પછી ભેષજસવ સ્વ, ધન્વન્તરિવિલાસ, સન્નિપાતચન્દ્રિકા, યાગશતક, ધન્વન્તરિસારનિધિ, રાજમૃગાંક, પ્રશ્નોત્તરરત્નમાલા, ગદ્યસંજીવની, ઉમામહેશ્વરસંવાદ વગેરે ગ્રન્થા દક્ષિણ ભારતમાં રચાયા છે. પછી નાડીજ્ઞાનવિનિ ય—વિધનાડીતંત્ર, નાડીનક્ષત્રમાલા, નાડીજ્ઞાન વગેરે નાડીપરીક્ષાના ગ્રન્થા, શ્રીક ઢનિદાન જેવા નિદાનગ્રન્થા તથા અભિધાનચૂડામણિ, દ્રવ્યગુણુચતુઃશ્લોકી, અષ્ટીંગયનિધ ટુ વગેરે નિટુ ગ્રન્થા પણ દક્ષિણ ભારતમાં રચાયા છે. સ્વ. પં. ડી. ગાપાલાચાલુના એક જ નિબંધના આધાર લઈને ઉપર જે દક્ષિણ ભારતના આયુર્વેદિક સાહિત્યની નેોંધ કરી છે તે ધણી રીતે અપૂર્ણ છે, પણુ દ્રાવિડ વિદ્વાના જ એ વિષય ઉપર ભવિષ્યમાં વધારે પ્રકાશ નાખી શકશે. ૧. આ બૃહદ્યાગતર’ગિણી મેાટા સંગ્રહ ગ્રન્થ છે અને બે ભાગમાં આનન્દાશ્રમ સંસ્કૃત ગ્રન્યમાળામાં ઈ, સ. ૧૯૧૩માં છપાયા છે, આ ગ્રન્થમાં અનેક વૈદ્યક ગ્રન્થામાંથી સ ́ગ્રહ કરીને પંચકર્મ, દિનચર્યા, ઋતુચર્ચા, સિદ્ધાન્તના ગુણેા, પ્રવાહીએાના ગુણા, નિધઢું, ધાત્વાદિનાં લક્ષણ, શેાધન, મારણ અને ગુણા તથા નવરાદ્ઘિ રાગેાની ચિકિત્સા વગેરે વિસ્તારથી કહેલાં છે. ચરક, સુશ્રુત, વાગ્સટ, શાધર, રસરત્નપ્રદીપ, રસેન્ડ્રુચિન્તામણિ, સારસ ગ્રહ વગેર ગ્રન્થેામાંથી ઉતારા કરેલા છે. ા ખદ્રાવનું વર્ણન પણ છે, ભાવપ્રકાશનું નામ નથી . અને ફિગ રાગના ઉલ્લેખ નથી એ સૂચક છે, ગ્રન્થની એક હાથપ્રત શક ૧૭૩૩ માં લખાયેલી છે, ગોંડલ ઠાકાર સાહેબ ભગવતસિંહજીના આયુર્વેદના ઇતિહાસમાં અને તે ઉપરથી ોલીમાં ઈ, સ. ૧૭૫૧ માં આ ગ્રન્થ રચાયા એમ લખ્યું છે, પણ ત્રિમલ્લના એક ગ્રન્થની હાથપ્રત ૧૪૯૮ ની મળે છે એમ શૈલી જ (પૃ. ૨) કહે છે.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy