________________
૩૧૪
પ્રકરણ ૯ મુ .
જમાના સુધી પોતાની મુડીનું વ્યાજ અને નફે પણ આ રાજ્યની ઉપજમાંથીજ પેદા કર્યાં. જ્યારે ૧૮૩૪માં વેપાર બંધ કર્યો ત્યારે પણ હિંદુસ્તાનના લેાકેાના ઉપર નાખેલા કરની ઉપજમાંથી તેમનું વ્યાજ તે। તેમને મળે એવી ગેાઠવણુ કરી લીધી અને છેવટે, જ્યારે ૧૮૫૮ માં કમ્પની બંધ થઇ ત્યારે તેમની મુડીનાં નાણાં હિંદુસ્તાનને ખાતે કરજ કાઢીને આપી દેવામાં આવ્યાં. આ પ્રમાણે સામ્રાજ્ય કમ્પની પાસેથી સરકારમાં ગયુ, પણ્ અવેજ હિંદુસ્તાનના લોકોએ આપ્યા; અને હજી આજે પણ હિં દનિવાસીઓજ કરજના વ્યાજના સ્વરૂપમાં કૈલાસવાસી કમ્પનીને વ્યાજ આપે જાય છે.
૧૭૯૨ થી મહારાણી વિક્ટેરીયા ગાદીએ આવ્યાં ત્યાં સુધી સ્ટડ ઇન્ડિયા કમ્પનીના ઉપજના આંકડા જોઇએ.
પ્રાંત. જમીનની મહેસુલ. કુલ મહેસુલ. દ
ખગાળા
સામ
સુબઇ
કુલ
૩૦૯૧૬૧
૭૪૨૭૬૦
૦૯૦૨૫
૩૮૧૩૪૦૧
૧૭૯૨-૯૩
૫૫૧૨૭૬૧
૨૪૭૬૩૧૨
૨૩૬૫૫૫
૮૨૨૫૬૨૮
કુલ ખર્ચા દ
૩૮૭૩૮૧૯
૨૨૨૨૮૭૮.
૮૪૪૦૯૬
૬૯૪૦૮૩૩