SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું . . ‘નાદીરશાહી પિલાની આંખ અને કાન ચોળા, અરે બુદ્ધિને ચોળાવે, એવા સવાલજવાબ કરી શકે એવી કલ્પના મહિના ઉપર કેઈએ કરી નહતી. * સ. કેમ ભરતા નથી ? જ વધારો રદ કરે એટલે ભરીએ. સ. તમારા ગામે ઉપર તો જૂજજાજ વધારો જ આવે છે. જ જૂજજાજ પણ ક્યાંથી લાવીએ ? પણ મણું પાણીમાં -ત્રણ શેર લોટ નાંખી રાબડે બનાવીએ તેમાંથી તમે અચ્છેર લોટ લઈ લેવા માગો છો. “સ વધારે તે સાચે જ છે. ધારાસભામાંયે કાયમ રહ્યો છે. માટે નહિ ભરે તે જમીન ખાલસા થશે. જ. અરે સાહેબ, ધારાસભાની વાત અમે નહિ સમજીએ. ફૂલમાં ફૂલ કપાસકા, એર ફૂલ કાયકા? રાજામાં રાજા મેઘરાજા, આર રાજા કાયકા? સત્ર એટલે શું? જ ખાલસા તે મેઘરાજા કરવા માગે તો થાય. બીજા કઈ રાજાથી ન થાય. આ વધતા જતા બળને કેમ સાંખી રહેવાય ? ડેપ્યુટી કલેક્ટરે તે ઉત્સાહમાં માનેલું હશે કે આ “વાણમાં' એ અને ઢડિયાં ચૌધર' જપ્તીની નોટિસથી જ ડરીને પૈસા ભરી દેશે. મિ. ઍડર્સને પણ ધારાસભામાંથી સંભળાવ્યું હતું કે સરકાર આ બાબતમાં જરાય પાછું ફરીને જોવાની નથી.' પણ પહેલા બહાર ખાલી ગયા, અને હવે તો વધારે જલદ ઉપાય લીધે જ છૂટકે છે એમ સરકારી અમલદારોને લાગવા માંડયું. એટલે વળી પાછા જલદ ઉપાયને માટે પણ વણિકો જ શિધવામાં આવ્યા. તા. ૨૬ મી માર્ચે બાજીપરાના શેઠ વીરચંદ ચેનાજીને બારણે મહાલકારીની સહીની એક નોટિસ ચેડવામાં આવી, જેમાં જણાવ્યું હતું કે જે તે વાલોડ ખાતાની પિતાની -જમીનનું રૂ. ૧૬ ૦-પ-૪ મહેસૂલ તા. ૧૨-૪–૨૮ સુધીમાં ન ભરે તે જમીન ખાલસા કરવામાં આવશે. એ જ દિવસે વાલોડના
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy