SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. નાદીરશાહી ‘ “ સરકારે ધાયું છે કે અહીંના સુવાળા અને પાચા વાણિયાને જ સાથી પહેલા જ ચાંપી જેવા. ગાબડું એકવાર પડચુ તે ધીરેધીરે આખી ઇમારત ગબડી પડશે. '' જ સીનાં કાળિયાં તે! જાણે જીનતાનની જાહેરખબરના જેવાં નકામાં હોય એમ લેાકેા ગણવા લાગ્યા. શ્રી. વલ્લભભાઈ કહે : ' પેલાં પીળાં કાગળિયાં આવે એને તમારી લડતનાં સંભારણાં તરીકે આયનામાં મઢાવીને ઘરમાં લટકાવી રાખેા. તમારી ભવિષ્યની પ્રજા પણ એને જોઇને અભિમાન લેશે કે અમારા બહાદુર બાપદાદાએ સરકાર સાથે લડત માંડી હતી. ' ખસ થયું. આમ સરકારના દરેક પગલાને હસી કાઢવામાં આવતું જાય, અને લેાકેાની ભડક ભાંગતી જાય. પત્રિકાઓમાં અમુક ઠેકાણે પીળા પતાકડાં ચેાડાયાં છે એમ ટાળથી રેાજ ઉલ્લેખ થાય અને લેાકેા ચેારા ઉપર બેસીને તલાટીના ઉત્સાહ ઉપર હસે. તલાટી જપ્તી કરવા નીકળતા નહિ એમ નહિ. નીકળતા તે ખરા, પણ જપ્તીની રીતેાથી અજાણ તલાટીએ હજી જપ્તી કરતાં ખરેાબર શીખ્યા નહાતા. અને ભલભલા જપ્તીવાળાને પાણી પાવાની કળામાં પ્રવીણ શ્રી. મેાહનલાલ પંડ્યા અને દરબારસાહેબની પાસે લેાકેા તે કળા શીખવા લાગ્યા હતા. બાળકો પણ જાણતાં હતાં કે તલાટી વેક્રિયા લઈને ધર તરફ આવે ત્યારે શું કરવું. સ્વયંસેવેકા તેા તલાટીની પાસે જઈને શ્રી. વલ્લભભાઈના ભાષણમાંથી તેમને તેમના કવ્ય વિષેના ફ્કરા વાંચી સંભળાવે. રવિશંકરભાઈ લેાકેાને કહે: ' બાબર દેવાનાં જેવું એક કાળુ સરકારને ડરાવતું હતું, લેાકેા પણ તેનાથી ત્રાહિ ત્રાહિ પોકારતા હતા. પણ વલ્લભભાઈસાહેબે ખેરસદમાં લડત ઉપાડી તેને પ્રતાપે 9
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy