________________
૧૦
લૂલા બચાવ
“ એડન એ જ અમલદાર કે જેણે સરકારને ગધેડે બેસાડી હી. ધારાસભામાં એને પાણીપતની વાત કરવાનું રહ્યું. મે કહ્યુ, ‘કાઈનું રાજ રહ્યું નથી, તમારુંયે જરો તેમાં મારે શું? ’ ’
ચકને યાદ હશે કે શ્રી વલ્લભભાઈ પટેલે ગવનરને લખેલા
કે
વિશેષ અન્યાયને ઉલ્લેખ કર્યાં હતા. આમાંનાં ૨૨ ગામના વર્ગ (ગ્રૂપેા) ઉતારવાનું ધારાસભાની માર્ચ મહિનાની બેઠકમાં સરકારે જાહેર કયું. લેકેટનું બળ જોઈને આ પગલું લેવામાં આવ્યું એમ કહેવામાં કોઈ હરકત નથી. આ જાહેરનામાને લીધે ત્રણ ગામેા જેમને વ ચડ્યો હતા અને ૨૦ ટકા વધારા થયેા હતેા તેમને વ ઊતરવાને લીધે એ વધારેા રદ્દ થયા, ત્રણ ગામે। જ્યાં મહેસૂલના વધારા ૪૫થી ૫૦ ટકા કરવામાં આવ્યા હતા તે ઓછે થઈ ૧૮ ટકા અને ૨૦ ટકા થયા, એ ગામને વધારે ૫૮ ટકાને બદલે ૨૦ ટકા થયા, અને ૧૪ ગામ ૫૦ ટકાના વધારામાંથી ૨૫ ટકાના વધારામાં આવ્યાં. આમ એક ભૂલ સહેજ સુધારવામાં આવી, પણ તેથી કંઈ સરકારમાં ડહાપણના ઉદય થયેા હતેા એમ નહિ કહી શકાય. સરકારે તે। આ જાહેરનામું કાઢીને સાથે સાથે એમ પણ જાહેર કર્યું કે વર્ગ ઉતારવાની સાથે આકારને વધારે થયા છે તેને કશે! સબંધ નથી, તે વધારાનું પ્રમાણ તે તેટલું જ રહેશે. ખારડાલીના ખેડૂતેની લડત તા કશી તપાસ વિના કરવામાં આવેલા મહેસૂલવધારાની સામે હતી. આ જાહેરનામાંથી તા માત્ર ૨૨ ગામ જ્યાં વિશેષ અન્યાય થયે। હતા તે બીજા ગામેાની સમાન કક્ષામાં મૂકવામાં આવ્યાં.
૭૧