________________
લડત કેમ મડાઈ
૨. તમારા કાગળના ત્રીજા ફકરામાં તમે નામદાર ગવન રસાહેબનુ કેટલીક ખાખતા પર ખાસ ધ્યાન ખેંચ્યું છે. પ્રથમ તે! તમે એવા દાવા
કર્યો છે કે આખા મુંબઈ ઇલાકામાં ગુજરાત પ્રાંતમાં સૌથી વધારેમાં વધારે જમીનમહેસૂલ આકારવામાં આવ્યું છે. આ સર્વસામાન્ય કથન સત્ય હો કે ન હો, પણ બારોલી તાલુકામાં હાલ જમીનમહેસૂલ વધારેપડતું છે -એમ સરકાર કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર નથી.
·
આ જ દૂર, અને
નાશિક જિલ્લાના ભાગલાણ તાલુકામાં લગભગ કેટલાક ખીન્દ્રા તાલુકામાં આના કરતાં પણ વિશેષ દર, વસૂલ કરવામાં આવે છે. આ તા ગણાત અને મહેસૂલના પ્રમાણને હિસાબે ગણતરી થઈ. - પણ જો વીધે અમુક રૂપિયાને હિસાબ ગણીએ તેા બારડોલીના વીધે -આકાર ચા*સી અને બીન કેટલાક તાલુકા કરતાં વધારે આવે છે.
ખેડા
તમે ખેડા જિલ્લાની આકારણી વિષે ઉલ્લેખ કર્યાં છે. જિલ્લાના સંજોગ અને પરિસ્થિતિ અને ખેડા જિલ્લાથી દૂર અને તદ્દન નિરાળા જ જિલ્લામાં આવેલા ખારડોલી તાલુકાના સજોગો અને પરિસ્થિતિ વચ્ચે શા સબંધ છે એ સરકાર સમજી શક્તી નથી.
બારડોલીએ દેવાળું નથી કાઢયું'
Ο
તમારી ત્રીજા મુદ્દામાં તમે પાતે કબૂલ કરી છે કે સૂરત જિલ્લાની વસ્તી વધી છે. અને ખારડાલી તાલુકામાં તે માત્ર જનસંખ્યામાં નહિ, પણ ઢારસંખ્યામાં પણ છેલ્લાં ત્રીસ વરસમાં ઠીકઠીક વધારા થયા છે એમ સેટલમેટ રિપેા પરથી સાબિત થાય છે. તેથી સરખામણી કરવા માટે ગુજરાતના ખીન્ન જિલ્લાના આંકડાઓના ઉતારાએ કરવામાં તમારે શા ઉદ્દેશ હશે એ સરકાર કળી શકતી નથી. કદાચ એમ કરવામાં સરકાર પર નીચેને કટાક્ષ સહેજે થઈ શકે એ જ તમારો હેતુ હશે : ‘શું આ જિલ્લાને પણ બીજા કસહીન જિલ્લાઓની હારમાં બેસાડવાના ઇરાદો તે નવા મહેસૂલવધારાના મૂળમાં ન હોય ? '
સરકારના હેતુ અને કા ના આવે અવળા અન કોઈ પણ જાહેર પુરુષે કદી પણ કર્યા હોય એવા એક પણ દાખલેા ગવનર અને તેની કાઉન્સિલને યાદ નથી આવી શકતા.
ખેડૂતો પર દહાડેદહાડે વધતા જતાં દેવાંના પ્રશ્ન તમે ચાથા મુદ્દામાં ઠાવેલ છે. પણ આ બાબતમાં સરકાર જૂના કે નવા આંકડા સ્વીકારવા જ તૈયાર નથી. દીવા જેટલું એ તેા સ્પષ્ટ જ છે કે ખાોલીની પ્રજાએ દેવાળું કાચું નથી, તેમજ તે દેવાળા કાઢવાની અણિ પર પણ આવેલી
૩૬૭