________________
આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકરણ
ત્યાં પણ તેમણે નોંધેલાં ગણાતા કમિટીને જેવાનાં ન મળ્યાં! એટલે મિ. ઍ ડસને પણ શ્રી. જયકરના કરતાં ઓછી બેદરકારી નથી બતાવી. (રિપેાટ પૅરા ૩૬.)
૩. મહાલકરી અને અવલકારકુને અમલદારો આગળ પુરાવા આપ્યા તેથી પણ સિદ્ધ થયું કે સેટલમેટ અમલદારે કશી દેખરેખ રાખી નહેાતી કે તપાસ કરી નહેાતી; ગણાતનાં પત્રકા બધાં જ તલાટીએ તાલુકાકચેરીમાં એઠાં બેઠાં કીધાં હતાં, અને તેના ઉપર અવલકારકુને પાતે પણ બૂઁજ જ દેખરેખ રાખી હતી (પેા પૅરા ૪૨). સામાન્ય રીતે સરકારમાં કેવું અંધેર ચાલે છે એ આમ સ્વતંત્ર તપાસથી જ જણાયું, એટલું નહિ પણ સરકારી અમલદારોની જુબાની ઉપરથી પણ જણાયું. (રપાટ પૅરા ૪૧. )
૪. ગણાત નોંધવાની હાલ જે પ્રથા છે તે તદ્દન નકામી છે, તેમાંથી ગણાતની કશી વીગત નથી · મળતી. પહાણીપત્રકામાં ભારોભાર ભૂલા હોય છે અને એ જરાય વિશ્વાસપાત્ર પત્રક નથી. (પાટ પૅરા ૭૮.)
૫. ગણાતના આંકડાના ઉપયોગ કરવાની ચાલુ રીત પણ ખાટી છે, અને એની ઉપરથી અનુમાન બાંધવાની રીત ખોટી છે. (રિપોર્ટ, પાનાં ૩૫-૪૨.)
સરકારનું આટલું બધું પાકળ બહાર પડશે એવી આશા તા અમને પણ નહેાતી, કારણ અમારી આગળ લેાકેાની ઘેાડી ફિરયાદ ઉપરાંત કશું નહતું, અને સરકારનાં દફતર તેા સામાન્ય રીતે કાઈ તે જોવાનાં મળતાં જ નથી. આ તપાસને પરિણામે એ દફ્તર પણ કેવાં ખાટાં હાય છે તે બહાર આવ્યું, અને એવી જ રીતે આખા પ્રાંતમાં થતું હેાય તે નવાઈ નહિ એવી પ્રબળ શકા ઉત્પન્ન થવાને માટે વાજબી કારણ મળ્યું. એટલે આરડેલીને પરિણામે આખા પ્રાંતનેા સવાલ ઊભા થયા, અને આખા પ્રાંતમાં ચાલતી કુપ્રથા સુધારવા વિષે સરકારની આંખ ઊધડી. સરકારમાં જો શરમની જરાય લાગણી હાત તા રિપોર્ટમાં જૂઠાણુાં ચલાવવા માટે, અને ખારડેલી તાલુકાની સાથે ન્યાયી નહિ પણ ઉદાર વન કરવામાં આવ્યું છે એમ ગવર્જેવા અમલદાર પાસે એક નહિ પણ અનેક વખત કહેવડાવવા માટે, એ અમલદારની અને સેટલમેટ કમિશનરની બંનેની જાહેર રીતે નિંદા કરત અને શ્રી. જયકરને ખરતરફ કરત. પણ સાચી વાત એ છે કે આ પાપના આખી સરકારને છાંટા લાગ્યા હતા, એટલે કાણુ કાને દોષ દે? પણ
૩૪૪