________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ
ત્રીજા વર્ગોમાં ૩૫ ગામમાંથી ૧૧ તપાસાયાં, ચારમાં આંકડા નજીવા હતા. ખાકીનાં સાતમાંથી એકમાં જ ગણાત વધારે અને મહેસૂલ એછું દેખાતું હતું. ઉવા ગામમાં તે જૂનું મહેસૂલ જ ગણાતના ૩૫ ટકા જેટલું છે. છતાં ઉવા અને ખીજા કેટલાંક .ગામેામાં જરાયત જમીન ઉપર થેાડા વધારે થઈ શકે' એમ કમિટીને લાગ્યું. થાડે!' એટલે સેકડે ૧૮ ટકા ! આમાંનાં કેટલાંક ગામેા ચેાથા વર્ગોમાં ઉતારવામાં આવ્યાં, પણ ઊતરીને દર તેમનેા હતેા તેટલે તે તેટલેા જ રહ્યો.
"
ચેાથા વર્ગના ગામામાં ૩૦માંથી ૧૦ તપાસાયાં. ચારમાં આંકડા નજીવા હતા. બાકીનાં છમાંથી એક જ ગામમાં ગણાત વધારે છે, અને એ ગામમાં તે ‘શાહુકારાને લીધે જ ગણોતને દર વધારે દેખાય છે' એમ કમિટી કબૂલ કરે છે. છતાં, આખા વર્ગના આંકડા લઈએ તેા દર બહુ ભારે નથી દેખાતા.’ માટે, તે ભારે દેખાય એવા કરવા જોઈએ ? ૩૦માંથી ૨૭ ગામને માટે તે પાંચમે વર્ગ બનાવવા જોઈ એ એમ કિમટીને લાગ્યું, કારણ એમાંનાં કેટલાંક તેા આખા તાલુકા અને મહાલમાં ગરીબમાં ગરીબ છે' (આ કમિટીના જ શબ્દો છે ). છતાં નવા વર્ગમાં ઊતર્યાંથી પણ તેમને જૂના દર ૩ રૂપિયા હતેા તેને ૩૫ રૂપિયા થયા! અને જે ત્રણ ગામ જૂના ચેાથા વમાં રહ્યાં તે ત્રણ ગામને તે ૩ રૂપિયાને બદલે !!! ભરવાના ર્યા, એટલે ૨૫ ટકા વધારા થયા. જયકર અને એંડનના સપાટામાં પણ આ ગરીબ ગામેાને આવે! ફટકા નહાતા લાગ્યા ! અને આ ગામેા તે કયાં ? દેગામા, અંબાચ અને વેડછી — ત્રણેમાં રાનીપરજની જ માટે ભાગે વસ્તી, અને છેલ્લાં બે ગામમાં તેા આશ્રમના લેાકેા જે પ્રગતિનું કામ કરી રહ્યા છે તેમાંથી લાભ થવાના ચાખ્ખા સંભવ દેખાય છે' એમ કમિટી કહે છે. લાભ થવાના સંભવ દેખાય છે માટે જ કદાચ. એમને ૩૩ ટકાના દડ દીધા હશે!
C
'
ક્યારીની જમીનનાં ગણોત તે બધે જ વધારે હતાં, એટલે ત્યાં મહેસૂલ વધારવાની તે વાત જ ખેાલી શકાય એમ ન મળે.
૩૪૦