________________
આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણઃ
વાળાને પણ પૂછ્યુ હાત તાપણુ કહેત શેરચેાખા અને દાઢશેર જુવારથી સામાન્ય માણસ જીવતા નથી. આ ઉપરાંત રોકડ ખર્ચોમાં રોકડ મજૂરી મકનજીભાઈ એ કેટલી આપી એ તા સાહેબે તેને પૂછવાની તસ્દી જ લીધી નહેાતી ! સાહેબે માને છે કે દૂબળા અને ખેડૂત મળીને બધી ખેતી કરી નાંખી અને એને મજૂર એલાવવાની જરૂર જ ન પડી. પણ એ ખડનાત્મક ટીકા કરવાનું દૂર રાખીને હવે એ જ આંકડામાંથી ખરી સ્થિતિ શી નિષ્પન્ન થાય છે એ તપાસીએ. સાહેબેએ જે આંકડા સ્વીકાર્યાં છે તે જ આંકડા લઈને ખેડૂતાને આવકજાવકને હિસાબ આ પ્રમાણે આવે છેઃ
૧૯ એકર ૩૨ ગુંઠા માલકીની, ૨૦ એકર ૧૨ ગુઠ ગણેાતની, કુલ ૪૦ એકર ૫ ગુઠા જમીન.
આવક
રૂા. ૮૩૭-૦
રોકડ
૧૦૮ મણ કપાસના, છાણા રૂપિયાના ભાવે.
ખર્ચ
રાડ ૧૪૩ બળદનું ખ
૪૨ ખાતર ૧૬૦ ચાર દૂબળાના
૩૪૫+૨૨૫ ગણાત
?
મજૂરીના આંકડા
૩૨૬
દાણે કૂણી
૧૪૨-૨ ૧૨૦-૦ જુવાર
૧૪-૦ વાલ
૯૦૮ દાળ
ભાત
૧૨૪-૦ ધાસ ૧૨-૦ કુંડળ
૧૫–૦ કચરું
૨૫-૦
ગાતર
૪૬૩-૦