SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણઃ વાળાને પણ પૂછ્યુ હાત તાપણુ કહેત શેરચેાખા અને દાઢશેર જુવારથી સામાન્ય માણસ જીવતા નથી. આ ઉપરાંત રોકડ ખર્ચોમાં રોકડ મજૂરી મકનજીભાઈ એ કેટલી આપી એ તા સાહેબે તેને પૂછવાની તસ્દી જ લીધી નહેાતી ! સાહેબે માને છે કે દૂબળા અને ખેડૂત મળીને બધી ખેતી કરી નાંખી અને એને મજૂર એલાવવાની જરૂર જ ન પડી. પણ એ ખડનાત્મક ટીકા કરવાનું દૂર રાખીને હવે એ જ આંકડામાંથી ખરી સ્થિતિ શી નિષ્પન્ન થાય છે એ તપાસીએ. સાહેબેએ જે આંકડા સ્વીકાર્યાં છે તે જ આંકડા લઈને ખેડૂતાને આવકજાવકને હિસાબ આ પ્રમાણે આવે છેઃ ૧૯ એકર ૩૨ ગુંઠા માલકીની, ૨૦ એકર ૧૨ ગુઠ ગણેાતની, કુલ ૪૦ એકર ૫ ગુઠા જમીન. આવક રૂા. ૮૩૭-૦ રોકડ ૧૦૮ મણ કપાસના, છાણા રૂપિયાના ભાવે. ખર્ચ રાડ ૧૪૩ બળદનું ખ ૪૨ ખાતર ૧૬૦ ચાર દૂબળાના ૩૪૫+૨૨૫ ગણાત ? મજૂરીના આંકડા ૩૨૬ દાણે કૂણી ૧૪૨-૨ ૧૨૦-૦ જુવાર ૧૪-૦ વાલ ૯૦૮ દાળ ભાત ૧૨૪-૦ ધાસ ૧૨-૦ કુંડળ ૧૫–૦ કચરું ૨૫-૦ ગાતર ૪૬૩-૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy