________________
પ્રકરણ
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ .
૪) આંક નંગ ૨ ૨) લેટું ૩ નાડી, નામણ, જેતર જા દિવેલ મણું તો
૧૧
૨૪) , ૭. બળદ, ગાલી, દૂબળે, હળ, લાકડાં, વગેરેને
ઘસારો તથા વ્યાજ ૪૦) બળદોડને ઘસારે, એક જોડ ૭ વરસ કામ આપે તે
હિસાબે ૧૩ રૂા. ૩ä૦)નું કાપતું વ્યાજ ૧૦) ગાલ્લી રૂા. ૧૫૦)ની ૧૫ વરસ ચાલે
દા રૂા. ૧૫૦)નું કાપતું વ્યાજ ૧૭) ઓજારેને ઘસારે ,
કા રૂ. ૧૦૦)નું કાપતું વ્યાજ ૧૦) દૂબળાને ઘસારે રૂા. ૨૦૦)ની કિંમતને ૨૦ વરસ કામ
આપે
૯) રૂ. ૨૦૦)નું કાપતું વ્યાજ
૧૧૦
૭૮૧ાાં
આ આંકડા, હું પહેલા પ્રકરણમાં બતાવી ગયો તેમ, પ્રથમ તો સાહેબને ખોટા પાડવાની ઈચ્છા થઈ અને તે ગરીબ ખેડૂતની ઊલટતપાસથી ખોટા પાડવા એમ ધાર્યું, અને તે હેતુથી સરભોણુ અને વડોલી ગામમાં તેમણે ખૂબ ઊલટતપાસ કરી. સરભોણના જે અનાવલા ખેડૂતની ઊલટતપાસ કરી. તે તો સાહેબએ રિપોર્ટમાં પણ ઉતારી છે અને તેની ઉપર ટીકા કરી છે એટલે તે અહીં આપવી આવશ્યક છે. વડોલીમાં તો એક દૂબળાને તપાસવામાં આવ્યો હત–એટલા હેતુથી કે દૂબળાની ઉપર જે ખર્ચ બતાવવામાં આવે છે તે બરાબર છે કે નહિ. એ ઊલટતપાસ દૂબળા જેવી અભણ, અજ્ઞાન તથા ગરીબડી પ્રજામાં પણ સત્યાગ્રહથી કેટલું તેજ આવ્યું હતું તે
૩૧૬