________________
આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ
ટાપાય કે તરત પાછા જવાનું ધારીને આવ્યા હતા, તે જાય જ. પણ જેને તેમ જવાની જરૂર નથી, જે સ્વયંસેવક ઉપર વલ્લભભાઈની નજર ફરી હાય તે તે અહીં જ રહે, અને એમ જાણે કે આ જ કામ કરવાયાગ્ય છે. એ કામ તમારી કસેાટી કરનારું નીવડશે.
ચાદ્દાઓ કેવળ લડાયક હોય છે!
જો કોઈ એમ જાણતા હો કે હિંદુસ્તાનનું સ્વરાજય લડાયક થઈને જ લઈ શકાશે તેા તે ભ્રમ છે એમ હું કહેવા ઇચ્છું છું. હિંસક લડાઈમાં પણ યાદ્દાએ આખા વખત યુદ્ધના જ વિચાર કરતા હશે એમ કાઈ માનતું હાય. તા તે ભૂલ છે. ગરબાલ્ડી । ઇટાલીને મહાન સેનાપતિ થઈ ગયા. લડવામાં તે ભારે વીરતા બતાવી ગયા; પણ લડાઈ ન હાય ત્યારે તા તે હળ હાંકીને ખેતી કરતા હતા. દક્ષિણ આફ્રિકાના જનરલ ખેાથા કાણ હતા ? બારડોલીના ખેડૂત જેવા એક ખેડૂત હતા. ૪૦ હજાર તા તે ધેટાં રાખતા. ઘેટાંની તેના જેવી પરીક્ષા કાઈ ભરવાડ પણ કરી શકતા નહિ. તે વિદ્યામાં તે પારિસની પરીક્ષામાં પાસ થયા હતા. તેણે લડવૈયા તરીકે નામના કાઢી, પણ લડાઈના પ્રસંગ તેા તેની જિંદગીમાં આછા હતા. રચનાત્મક કામમાં જ જિંદગીને વધુ ભાગ તેણે ગાળ્યા હતા. એટલા મેટા ધંધા ચલાવનારને કેટલી રચનાકારશલ્યની જરૂર પડી હશે ! ત્યારપછી જનરલ સ્મટ્સને દાખલેા લઇએ. એ એકલેા જનરલ જ નથી, એ તા ધંધે વકીલ છે. વકીલાતમાં ઍટની જનરલ હોવા સાથે એટલા જ ફરાળ ખેડૂત હતા. પ્રિટારિયા પાસે તેની વિશાળ જમીનદારી આવેલી છે, ત્યાં જેવી સુંદર ફળફળાદિની વાડી છે તેવી એ આખા પ્રદેશમાં ખીન્દ્ર પાસે ભાગ્યે જ હશે. આ બધા જગતના જાણીતા જનરલે હેાવા છતાં રચનાત્મક કાના ફાયદા સારી પેઠે સમજેલાનાં દાંતા છે.
આ બધી જાહેાજલાલી દક્ષિણ આફ્રિકામાં કાંઈ મૂળથી નહોતી. ત્યાં તા હબસી લેાકા રહેલા. પછી નવા લેાકાએ આવીને મુલક વસાન્યા. પણ શું તેઓએ લડાઈ કરીને વસાવ્યા હતા ? લડાઈથી તેા મુલક સર કરાય, પણ વસાવાય તે રચનાત્મક કાર્યથી જ. તમે સૌએ લડતમાં
તે વલ્લભભાઈની સરદારી સ્વીકારી. હવે રચનાત્મક કાર્યમાં પણ વલ્લભભાઈની સરદારી સ્વીારી શકશેા ખરા? એ તમારાથી બની શકશે ? એ નહિ બને તેા કરી કમાણી ધૂળ મળવાની છે એ યાદ રાખો. પછી ઘેાડા લાખ રૂપિયા બારડોલીના ખેડૂતાના બચ્ચા તેાયે શું, અને ન બચ્યા તાયે શું?
૨૮૦