SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ બારડોલીમાં શું બન્યુ લોકપક્ષ ‘... બાદશાહે પૂછ્યુ’, ‘દિલ્હીમાં કાગડા કેટલા ?’એકે તડાકા માર્યે, ‘આઠ લાખ એંશી હાર ત્રણસેા બત્રીસ!' કંવેદ્ય ઉસ્તાદ ગણતરીબાજ ! સરકારને એ ધંધો છે કે જ્હાને સાચું મનાવવુ હોય તે ખૂબ જોરથી કહેવું, અને આંકડાઓને મારે કરવા’’ સરકારપક્ષ ગયા પ્રકરણમાં આપી ગયા. આમાં બે રિપોર્ટના અને રિપોર્ટની દલીયેાની સામે લેકેતેા. શા જવાબ હતા, સરકારી અમલદારે એ વારવાર કરેલાં કથનનેા લેાક શા જવાબ આપતા. હતા એ આપણે સંક્ષેપમાં જોઈ લઈ એ. લેાકેાના સાથી મેટા જવાબ એ હતા કે શ્રી. જયકરે . આખા તાલુકામાં લેાકેાને મળ્યા વિના, લેાકની પાસેથી કશી હકીકત જાણ્યા વિના, લાકેાને પેાતાની વાતે સંભળાવવાની તક આપ્યા વિના, તાલુકાનાં ગામેામાં ઘેાડા દોડાવને ઉપલકિયા નજરે જે દેખાયું તે ઉપર પેાતાના ‘ રિવિઝન 'ના દરે નક્કી કર્યાં; કેટલીક વસ્તુ વિષે તા તેમણે કાળજીથી તપાસ કરી હેત. તેણે તેમને ખબર પડત, પણ તેમણે ન કરી. શ્રી. જયકરે ૯૦ ટકા દર વધારવાના જે કારણે। બતાવેલાં તેના જવાબ તે લેાકેા પાસે જોઈએ તેટલા હતા. તાલુકા સમિતિએ નિમેલી કમિટીના પ્રમુખ તરીકે ભાઈ નરહિરએ એના જવાબ લેખમાળામાં આપ્યા, રા. બ. ભીમભાઈ એ પેાતાના કાગળા અને અરજમાં આપ્યા. શ્રી. જયકરનાં કારણેા એક પછી એક લઈ લેાકેાએ તેના આપેલા જવાનેા સાર આપી જઈ એ ઃ ૧. ટાી વેલી રેલ્વે ખાલવામાં આવી તેથી અમુક ગામડાંને ફાયદા થયા, અને તે કારણે શ્રી. જયકરે કેટલાંક ગામડાંના વર્ગો ચડાવ્યા. મિ. એંડસને પણ એ દલીલને ટેકા આપ્યા. પણ બંને ભૂલી ગયા કે મિ. કરનાન્ડીઝે ` ૧૮૯૬ની જમાબંધી કરતી વેળા આ રેલ્વે ધ્યાનમાં લીધી હતી. તેમણે એ રિપેટ માં ૨૩
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy