SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ “માપુના સ ંદેશ આછા છે.? બાકી કાણુ ચડાવી માર્યાં.” ૩૨ અભિનદન ભાંગ્યાતૂટો પણ લેાકાને પહોંચાડનારા કેટલા આપણે ? આપણે કર્યું શું ? બાપુએ નાહકના સમાધાનની વાત દેશમાં વીજળીની જેમ ફરી વળી, અને સરદાર ઉપર અભિનદનના તારે। વરસ્યા તથા દેશનાં સઘળાં વત માનપત્રેામાં પ્રશ'સાના લેખા ઊભરાયા. એ બધાને અહીં ઉલ્લેખ કરવા તેા શકત્ર નથી, પરંતુ લડતના અંત વિષેના મુખ્ય મુખ્ય નેતાએના અભિપ્રાય ટાંકીશ. અહીં જે પુષ્પાની નાની માળા હું ગૂંથવા ધારું છું તેમાં સૈાથી અગ્રસ્થાન શ્રીમતી સરાશ્તિી દેવીના અભિનંદનને ધટે છે. ગાંધીજી ઉપરના પત્રમાં તેમણે લખ્યું હતું : “ જેના ઉપર આવી પડે તેને રાત્રે કેવા આકરા ઉર્જાગરા કરવા પડે છે તેની જગતને કથાં ખબર પડે છે? બારડોલીના લોકોએ રાતની રાતે સુધી એવા કેટલાય આકરા ઉર્જાગરા કર્યાં છે ! પણ મને આનંદ થાય છે કે આજે રાત્રે તે એ ભયાનક દિવસેામાં જે લેાકાએ ઊંધ અને આરામ જાણ્યા નથી તેમને મીડી નિદ્રા આવશે અને તેથીયે અધિક મીઠાં સ્વપ્તો આવશે. સત્યાગ્રહીનું કાર્ય સમાપ્ત થયું એટલે તેને જે મીઠી નિદ્રા આવે છે તે તે દેવાની જ દીધેલી હોય છે. જન ક્લિસૂફના શબ્દ તમે જાણેા છે ? — ‘ તમારું કાય એટલે યુદ્ધ, અને તમારી શાંતિ એટલે વિજય.' બારડેલીમાં પણ એમ જ થયું. બારડોલીમાં આજે શાંતિની અને યુદ્ધના શાંત માની વિજયપતાકા ફરકે છે. હમણાં જ મેં તમારા સત્યાગ્રહના ઇતિહાસનાં હૈયાને હલાવનારાં અને તાદશ ૨૫૮
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy