SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જેને રામ રાખે “ રાક્ષસી પ્રયોગ કરનારને સત્યના પ્રયાગની સૂઝ ન પડે. એટલે સરકાર હવે મૂંઝાય છે અને વિચાર કરે છે કે આ લોક તે કેવા? મારામારી કરતા નથી કે લડતા નથી. '' આ મ સરકારે વિકરાળ કાળિકાનું રૂપ ધર્યું હતું. લશ્કરી અમલદારા ખારડેલીમાં આવીને લશ્કરી રચના કેવી રીતે થાય તે જોઈ ગયા હતા. લશ્કરના પડાવ આવે તેને ચામાસામાં રહેવાને માટે સરસામાન, ટારપાલિન વગેરે સૂરતથી આરડાલી ચડવાની વાટ જોવાની હતી. ગાંધીજીએ પણ લેાકેા આટલે બધા તાપ અસહ્ય થઈ પડે તેા શું થાય એ પ્રશ્ન પેાતાના મન સાથે પૂછીને પેાતે જ જવાબ આપ્યા હતાઃ “જો ત્રાસ અસહ્યું થઈ પડે તેા લેાકેાએ જેને પેાતાની જમીન માની છે તેને ત્યાગ કરી તેમણે હિજરત કરવી જોઈએ. જે ધરા કે લત્તામાં પ્લેગના ઉંદર પડચા હોય કે કૈસ થયા હોય છે, તેને ત્યાગ કરવા એ ડહાપણ છે. જુલમ એક જાતને પ્લેગ છે, એ જુલમ આપણને ક્રોધ કરાવે અથવા નબળા પાડે એવા સંભવ હેાય તેા જુલમનું સ્થાન છેડીને ભાગવું એ ડહાપણ છે. ’' ખેડૂતા તા બારડેલીને મેાટા અભેદ્ય કિલ્લા એટા હતા. ખરડાલી બહાર સ્થિતિ જુદી હતી. ગવનરની અને અલ વિટટનની ધમકીએ બારડેલી બહાર કેટલાક વર્ગને ચીડવ્યા ૨૪૨ પણ આપણે જોશું કે બનાવીને તેમાં સુરક્ષિત
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy