________________
• આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ
પ્રકરણ
આશીર્વાદ લીધા પછી ડગે ? જેલમાંથી ભવાન નવું જ તેજ લઈને નીકળ્યેા હતેા એમ સા કાઈ કહેતું હતું.
.
અને અહીં જ ખીજી બહેનેાનું સ્મરણ કરી લઉં? એ બહેનેાની લડતને અ ંગે તેાંધ લેવાની કદાચ ન હૈાય, પણ ખારડેાલીની બહેનેાની કેવી ભક્તિભાવના હતી અને એ ભક્તિભાવના વલ્લભભાઈને કેટલી કામ આવી તે બતાવવાપૂરતી એ નોંધ લેવાની જરૂર છે. લડતના આખરના દિવસમાં એક · મરણને કાંઠે ખેડેલી યુવાન સ્ત્રી ગાંધીજીનાં દર્શનને માટે ઝ ંખતી હતી. તેના ગામમાં ગાંધીજી ગયા, અનાયાસે તેની પડેાસના ધરમાં રેટિયાનું પ્રદર્શન હતું એટલે ગાંધીજી તેની પાસે ગયા. ગાંધીજીને ઊઠીને હાર પહેરાવવા જેટલી તેનામાં શક્તિ નહેાતી. ગાંધીજી વાંકા વળ્યા. તેણે હાર પહેરાવ્યેા, ગજવામાંથી પાંચ - રૂપિયાની નોટ કાઢી ભેટ ધરી, ગાંધીજીને કુંકુમને ચાંલ્લા કર્યાં અને આશીર્વાદ માગ્યા. ગાંધીજીએ કહ્યું, ‘શાંતિ રાખો.’ ખીજે જ દિવસે, ' મને ખાદીનાં કપડાં પહેરાવીને વળાવો' કહીને બિચારીએ કાયમની વદાય લીધી. કાને ખબર હતી કે એ ગાંધીજીનાં દર્શનની વાટ જોઈ ને જ બેસી રહી હતી!
.
બીજી બહેન પેલા અગિયાર વીરામાંના ભાઈ રામભાઈની પુત્રી. રામભાઈ છૂટીને બારડેલી આવવાના તેને આવકાર આપવા પુત્રી ન જાય તે ક્રાણુ જાય ? હરખમાં ને હરમ • તરત જ માંદી પડી, આંતરડાંની
તીવ્ર વેદના શરૂ થઈ અને મધરાતે
6
તે તેની આશા છેડાઈ. રાત્રે ત્રણેક વાગે મરણની સમીપ પહોંચેલી એ બહેને માગણી કરી: · ગાંધીજીને એલાવેની, મારે એમનાં દર્શન કરી લેવાં છે.' આટઆટલાં દુઃખમાં એ પિતાને મળી ન શકવાની, માતા પોતાની પાસે નથી, એ વસ્તુનું એને --સ્મરણ નહાતું, એણે તેા ગાંધીજીનું સ્મરણ કર્યું. ખારડેાલીમાં જ હતા. ગાંધીજી ત્યાં પહોંચ્યા. પગમાં કે હાથમાં તાકાત નહતી, આંખે પણ અંધારાં આવતાં
સુભાગ્યે ગાંધીજી બહેન મેાતીના
(
• હતાં, એટલે મેલી, મારી આંખે નથી દેખાતું, પણ ગાંધીજીના - અવાથી ગાંધીજીને
એળખું છું. મારા બંને હાથ કાઈ જોડી
૨૦૬