________________
ન્યાયના શવાડા
લાવવેા અને સજા કરવી એ એનું કામ હતું એમ સમજીને એ આવ્યેા હોય તે નવાઈ નથી, અને એ કામમાં એણે કચાશ ન રાખી એમ આ પ્રકરણમાં આપણે જોશું. આશ્ચય નથી કે શ્રી. મુનશી જેવા કાયદાશાસ્ત્રીને આ ન્યાયનાં નાટકા જોઈ ને કંપારી છૂટી અને શ્રી. નરીમાન જેવાએ અકળાઈને પાકાર કર્યો, • આજે ખારડાલીમાં કાઈ નવાં જ ફોજદારી કાયદાના અમલ ચાલી રહ્યો છે.’
..
આ રેસિડેંટ મૅજિસ્ટેટના ફેંસલાએ ઉપર ઉપલક નજર ઠેરવતાં ઘણાખરામાં આનાં આ જ વાયા અથવા આવાં વાક્યા આવતાં જણાય છેઃ “ફરિયાદી પેાતાની સાદી વાત બહુ – સીધી રીતે કરે છે, અને તેને નહિ માનવાનું કશું કારણ નથી. ફરિયાદીને અથવા તે પુરિયાદપક્ષના કાઈ સાક્ષીને આરાપી પ્રત્યે કાઈ જાતને દ્વેષ નથી. ફરિયાદપક્ષના કાઈ પણ સાક્ષીને નહિ માનવાનું કશું કારણ નથી. ઘણાખરા આરેપીએએ પેાતાને અદાલત ઉપર બિલકુલ વિશ્વાસ નહિ હાવાથી પોતાના બચાવ રજૂ કર્યાં નહાતા તેમજ પેાતાના સાક્ષીએ પણ તેઓ લાવ્યા નહેાતા, એટલે રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટેરિયાદ પક્ષના કાઈ પણ સાક્ષીને નહિ માનવાનું કશું કારણ ' ન જોયું. મહેસૂલ નિહ ભરવાની લડતને અંગે થયેલું હરકેાઈ કૃત્ય પીનલ કાડની ૧૮૬૬. ૧૮૯ તથા ૪૪૭ની કલમેામાં આવી જાય એવા એ કલમેને અ અથવા અન કરવામાં આવ્યે તે એટલી હદ સુધી કે સગીરની મિલકતના વહિવટ કરનાર સૂરતના નાઝર ઉપર સરભાણના કેટલાક પ્રતિષ્ઠિત સનાએ સગીર તરફથી મહેસૂલ નહિ ભરવાનું એક પેસ્ટકાર્ડ લખ્યું હશે તેને પણ સરકારી અમલદારને ધમકી આપવાના આરેાપ માટે ઉપયોગ કરવામાં આવ્યા હતા. આ ઉપયેગને માટે આ મૅજિસ્ટ્રેટ જવાબદાર નહેાતા, અને એ આરેાપ ઊડી ગયા, કારણ કેસ સૂરતમાં ચાલ્યા અને ત્યાંના ડિસ્ટ્રિક્ટ જજને વાતાવરણને સ્પર્શી લાગેલેા નહોતા. શ્રી. રવિશંકર વ્યાસ જેવા સાધુચરિત અને તેમની સામે રિયાદ કરનાર મામલતદાર જેને ખીજા સત્યાગ્રહીએ એળખે એટલા જ એળખે
આ
૧૯૫