SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ આરાપી ન્યાયાધીશ બન્યા “ સરકારે મૂરખ માણસેાની વાત માની છે અને હવે સાપે છછૂંદર ગળી છે. હવે છેડાતીયે નથી, ગળાતીયે નથી.” મે 6 ડા સત્યાગ્રહના દિવસેામાં સરકારનું ખુખરખાતું ખુલ્યું ુ નહોતું. ખેરસદ સત્યાગ્રહ વખતે એ ખાતાએ દર્શન દીધાં, અને લડત પૂરી થવા આવી ત્યારે આંખે ક્રોનિકલ ના છ સ્તંભ જેટલેા સરકારને। બચાવ બહાર પાડેલા. એને યાગ્ય ઉત્તર આપવામાં આવેલા અને એક અઠવાડિયામાં સર લેસ્લી વિલ્સને બે લાખ ચાળીસ હજારને હેડિયાવેરે રદ કરેલા. પાંચ મહિના સુધી ખારડાલી સત્યાગ્રહ પ્રકાશન ખાતાના, ‘નવજીવન ’ના અને યંગ ઇંડિયા'ના આરેાપે સાંભળી સાંભળી રીઢા થઈ સરકારે પોતાનું ખબરખાતું ચાલું કીધું. બલ્કે પઠાણાએ એ ખાતું ચાલુ કરાવ્યું એમ કહીએ તે ચાલે. પઠાણેાની ગેરવર્તણૂકનું વન મેં યંગ ઈંડિયા'માં આપ્યું હતું તેના રદિયા આપવાને સરકારી ખખરખાતાના વડાએ પ્રયત્ન કર્યાં. આ પ્રયત્નમાં સરકારી નેકરા ઉપરના આરેાપાની સ્વતંત્ર તપાસ કરવાને બદલે ગુનેગારને પેાતાની પાસે ખેાલાવી, તેતેા એકતરફી જવાબ સાંભળી, તાહેામત મૂકનારને હાંકી કાઢવાને આ રાજ્યનેા સનાતન રિવાજ જ્યાંત્યાં જોવામાં આવતા હતા. લેાકેાની રિયાદ ખરી કે ખાટી તે તપાસવા સ્વતંત્ર પંચ લેાકેા માગે તે સરકાર કેમ આપે ? ગુનેગાર અમલદારા એવાં પાંચ કેમ આપવા દે? અને એવાં પાંચ આપે તે પછી ખરે ટાંકણે મદદ કરનારા હૈયાફૂટા અમલદારા શી રીતે મળે? ૧૮૮
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy