SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ મુ બારડોલી દિન’· ૬ અને જમીન ખેડશેા કે પડતર રહેવા દેશેા ? ખેડશે। તા સરકાર ખેડવા દેશે અને પછી પાક ઉઠાવી લેશે.' · પાક કરીએ શા સારું ? થઈ એટલે એને ખેતરમાં જ ખાતર થશે.’ શણુ ખી નહિ નાંખીએ ? શણ સુવાડી દેવાની એટલે સેના જેવું અંતે અમે છૂટા પડ્યા. છૂટા પડતાં પેલાએ ઉપસ’હાર “કરતાં કહ્યુંઃ લડત તે! ભગવાને મેાકલી છે. અમારામાંના ઘણા ચાના બંધાણી હતા. ભેંસા ગઈ એટલે હવે ચાને માટે દૂધ ત્યાંથી લાવે? છતાં કેટલાક બકરીના દૂધે ચલાવે છે, અને એકમે ઘેર ગાય છે. પણ એ ચા જાય એ જ સારી. ધારો કે આ લડતમાં હાર્યો તેાયે ખાવાનું નથી. એ કાંઈ છેલ્લી લડત થાડી છે ? આવતી લડત વધારે દાખસ્ત કરીને વધારે સાવચેતીથી લડશું. આ લડતમાં શીખેલા પાઠ ઘેાડા ભુલાવાના છે ? ’ · ખાલી દિન ’ આવ્યા ત્યારે લેાકેા આ શ્રદ્ધાથી, આ અચળ વિશ્વાસથી સરદાર જેમ આગળ ધપાવે તેમ ધપ્યા જતા હતા. તેમને નહોતી પડી સરકારી જાહેરાતાની, ખાલસા નેટિસેાની કે જેલની. સરદાર કહે કે હળ મૂકા જમીનમાં તે હળ મૂકવાં; સરદાર કહે, છેડે તાલુકા તા તાલુકા છેડવા !
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy