________________
૧૬ મુ
પ્રચંડ ભઠ્ઠી
સાક્ષીઓની ઊલટતપાસ કરીને તેમને તેાડી શકે એવું હતું. પણ એટલી તકલીફ્ તે શા સારુ લે?
છતાં શ્રી. વલ્લભભાઈની સલાહથી ભાઈ શિવાન દે, મૅજિસ્ટ્રેટની આંખ ઉઘાડવા, ખીજા કૈસે આવા ને આવા ઘણા આવશે એ બદલ ચેતવણી આપવા, એ કાથળા ચડાવવાના દશ્યના ફોટોગ્રાફામૅજિસ્ટ્રેટ સામે રજૂ કર્યાં. સાક્ષીઓએ કહ્યું હતું કે જસીઅમલદાર તે ચાલ્યા ગયા હતા; પણ ફોટોગ્રાફમાં હેટ ચડાવીને સાહેબ ઊભેલા મેાજૂદ હતા! અમૃતલાલ તેા હતા જ નહિ!
*
પણ ‘ગુના વખતને આમેખ ચિતાર રજૂ કરનારા' ભાઈ શિવાનંદના ફોટોગ્રાફા મૅટ્રેટ શેને માને? એમાં થોડા જ શિવાનંă અને અમૃતલાલની ભાષાને ફેશટેગ્રાફ્ આવી શકતે હતેા? અને ફાટેગ્રાફ પાડતાં અમૃતલાલને ત્યાંથી ખસી જવાનું કહેવામાં આવ્યું હાય ! ! પણ પેલા જપ્તીઅમલદારને ફાટેગ્રાફર ત્યાં ઊભા રહેવાને હુકમ ન જ કરી શકવા હોય! તેની જુબાની શા સારુ ન લેવામાં આવી ?
મૅજિસ્ટ્રેટ શ્રી. સન્મુખલાલને છ મહિનાની સખ્ત કેદની સજા કરી અને શિવાનંદ અને અમૃતલાલને નવ મહિનાની સખ્ત કેદની (બે એક-જ ગુનામાંથી ઉત્પન્ન થતા આરેાપા ઉપર એ એક પછી એફ) સજા કરી ! ભાઈ શિવાનંદ અને અમૃતલાલ કાયિાવાડનાં અલિદાન હતાં. તેએ ગયા એટલે તેમનું સ્થાન લેવાને તેમના કરતાં સવાયા શ્રી. અમૃતલાલ શેઠ (એમ. એલ. સી.) અને શ્રી. બળવતરાય મહેતા, સ્વયંવસેવક તરીકે આવીને ઊભા. શ્રી. ચિનાઈના જવા પછી ડા. ચંપકલાલ ત્રિયા તેમનાં પત્ની સાથે આવ્યા અને મેાતામાં પડાવ નાંખ્યા. આમ એક સૈનિક પેાતાની જગ્યા પાતાનાથી અદકાવડે પુરાવ્યા વિના જેલમાં જતા નહેાતે.
સરકારની બદનામીને માટે આ દૃશ્યા કરતાં વધારે શું જોઈ એ ?
આ બધું ૧૫ મી મેએ બન્યું.