________________
આરડોલી સત્યાગ્રહના ઇતિહાસ
વૈશાખજેટના ધામ ધખતા હતા, એ ધામમાંથી સરદારને દલીલ મળી રહી. આવતાં વાવાઝોડાં અને વીજળીના ફટાકાની સામે તૈયાર રહેવાનું અને ગમે તે કારણે મિજાજ ન ખાવાની શક્તિ કેળવવાનું તા દરેક ભાષણમાં કહેવાનું હેાય જ ઃ
- હવે હું આવું કે ન આવું, આપણા ઉપર ખિલકુલ આળ ન આવે એટલું સભાળજો. કાઈ મર્યાદા છેડા નહિ. ગુસ્સાનું કારણ મળે. તાપણ અત્યારે ખામેાશ પકડી જો. મને કાઈ કહેતું હતું કે ફોજદારસાહેબે કાઈને ગાળ દીધી. હું કહું છું તેમાં તેમનું માઢું ગંદું થયું. આપણે શાંતિ પકડી જવી. અત્યારે તે મને ગાળ દે તાપણ હું સાંભળી રહું. આ લડતને અંગે તમે ગાળા પણ ખાઈ લેન્તે. પિરણામે એ પેાતે પેાતાની ભૂલ સમજી જશે. પેાલીસના કે ખીન્ને કાઈ અમલદાર તેની મર્યાદા છેડે છતાં તમે તમારી મર્યાદા ન છેડશે.. તમારી વહાલામાં વહાલી વસ્તુ લૂંટી જાય તાપણું કશું જ ન ખાલશેા. કાઈ હતાશ ન થશે, પણ સામા હસો, એ જો તમે શીખશે તેા જેમ વરસાદ આવતા પહેલાં વૈશાખજેઠની અકળામણ આવે છે તેવી જ આજની આ અકળામણુ બની જશે. તે આવ્યા વિના દૃષ્ટિ સંભવે નહિ. પ્રથમ અંધારું થાય, વાવાઝોડુ થાય, કાટકા થાય ત્યારે છેવટે વૃષ્ટિ આવે. દુ:ખ સહન કર્યા વિના નિકાલ આવે જ નહિ. અને આ દુઃખ તા આપણે પાતે માગી લીધેલું જ છે. એમાં આપણું શું જવાનું છે? ક્ષણિક સુખ જતું કરીને આપણે એવી અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત કરવાના છીએ કે જે લાખા ખરચતાં મળવી દુભ છે. તેજ, બહાદુરી અને તેની સાથે હું માગું છું તેવા વિનય ખાનદાની — આ કમાણી આપણને અમથી કાઈ દિવસ મળવાની નહોતી, તે આ લડતમાંથી આ તાલુકાના ખેડૂતા મેળવા એ જ ઈશ્વર પાસે માગું છું.''
-
અને છેવટે લાટ્ટુ અને હથેાડાની ઉપમાને બારડેલીમાં જ્યાંત્યાં પરિચિત કરી મૂકીઃ
“ આ વખતે સરકારના પત્તો ઊછળ્યા છે. છેને લેાદું ગરમ થાય, પણ હથેાડાને તે ઠંડુ જ રહેવુ' ઘટે, હથોડા ગરમ થાય તેા પેાતાને જ હાથા ખાળે. તમે ઠંડા જ પડી રહેા. કયું લેાખંડ ગરમ થયા પછી ઠંડું નથી થતું ? કાઈ પણ રાજ્ય પ્રશ્ન ઉપર ગમે તેટલું ગરમ થાય તા તેને છેવટે ઠંડુ પડ્યા વિના છૂટકો જ નથી. પ્રાની પૂરતી તૈયારી. હાવી જોઈએ. ’’