SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ આપ જ્યાં સુધી આ હાદ્દા ઉપર છે!, અને કાયદા પ્રમાણે ન્યાય આપવાને બધાયેલા છે ત્યાં સુધી આ કામમાં મને સજ્જ કરવી એ આપને ધમ છે. આપ જે ક ંઈ સર્જા ફરમાવશે તેને હું અત્યંત હર્ષોંથી અને ક પણ દુ:ખ માન્યા સિવાય બરદાસ્ત કરીશ. ’’ ઉપર પ્રમાણે વર્તવામાં રિવેશ કરભાઈ એ ગેરકાયદે પ્રવેશ કરવાને ગુને શી રીતે કર્યો હશે તે સરકાર જાણે. સરકારી અમલદારને કામ કરતા રાકવાના ગુને। સરકારની દૃષ્ટિએ જરૂર થતા હતા. પણ એ ગુને તે રવિશંકરભાઈ જ નહિ, પશુ બારડોલીમાં કામ કરનાર દરેક સ્વયં સેવક અને તેના સરદાર વલ્લભભાઈ રાદેવસ કરી રહ્યા હતા. પણ શ્રી. રવિશંકરે પેાતાને પ્રતાપ સરકારની આંખ અંજાય મવી રીતે ખતાવ્યાને લીધે કદાચ તેમને જેલ જવાનું પહેલું માન મળ્યું હશે. રવિશંકરભાઇને અમુક સજા અને દંડ, અને દંડ ન ભરે તે ખીજી વધારે સજા એમ કરીને પાંડેના ૧૦ દિવસની સખત કેદની સજા થઈ. રવિશંકર જેવાને દંડ કરવા એ વધારે સા કરવાનું બહાનું નિહ તેા ખીજું શું? લેાકેાએ તે। આ સજાને રવિશંકરભાઈ જેટલી જ વધાવી લીધી પણ અહિંસા જાળવવાની કાળજી રાખવાના ડાળ કરનાર સરકારને ખબર નહેાતી કે તેણે અહિંસા જાળવનાર એક સુંદર રખાને કૈદ પૂર્યાં. ગાંધીજીએ રિશંકરને જે વધામણી મેકલી હતી તે આખા ખારડાલી તાલુકાને માટે જ હતીઃ તા. ૩૦-૪-૨ મૌનવાર ભાઈશ્રી વિશ'કર, તમે નસીબદાર છે. જે ખાવાનું મળે તેથી સતુષ્ટ, ટાઢતડકા સરખાં, ચીથરાં મળે તા હકાઓ, ને હવે જેલમાં જવાનું સદ્ભાગ્ય તમને પહેલું. જો ઈશ્વર અદલામઢેલી કરવા દે ને તમે ઉદાર થઈ જાઓ તેા તમારી સાથે જરૂર અદલાબદલી કરું. તમારા ને દેશના જય હા. આપુના આશીવ`દ ૧૧૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy