SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ મું લેન્ડ્રુ અને હથોડે ચેાથી બાજુએથી ગાડાંવાળાએ ઉપર ત્રાસ શરૂ થયે।. ૧૯ ગાડાંવાળાઓને સરકારી અમલદારને ગાડાં ન આપવા બદલ સમન મળ્યા અને ગાડાંને નિમિત્તે, શ્રી. રવિશંકર ઉપર પહેલા હાથ નાંખવામાં આવ્યા. વાલેાડના વાણિયા સત્યાગ્રહીએએ ખાલસાનું મંગલમ્ દૂ કર્યું, શ્રી. રવિશંકરના ખલિદાનથી જેલ જવાનું મંગલમુર્દૂ થયું. શ્રી. રવિશંકરભાઈ ને કેમ પકડવા તેની વીગત તેમણે કા માં રજૂ કરેલા મ્યાંનમાં સ્પષ્ટ થાય છેઃ “ આ કામમાં મારી લેખી હકીકત નીચે મુજબ રજૂ કરું છુંઃ એક ગરીબ ગાડાવાળાને તેની ઇચ્છા વિરુદ્ધ સરકારી કામે વેઠે લઈ જવામાં આવતા હતા. તેને છેડાવવા ગઈ તા. ૧૯મીએ ખપેાર પછી ચાર વાગતાંના અરસામાં હું ખારડેલીની કચેરીના કપાઉન્ડમાં ગયા હતા. અને તેને મેં કહ્યું હતું કે તારે જવાની ઈચ્છા ન હેાય અને તને મરજી વિરુદ્ધ ડરાવીને લઈ જવામાં આવતા હાય તે! તું ડરીશ નહિ અને જઈશ નહિ. આ હકીકત મામલતદારસાહેબે તે જ વખતે મને ખેલાવ્યા ત્યારે મેં તેમને કહી હતી. અને તે પછી ગાડાવાળાને પેાતાનું ગાડું ખાલી કરી છૂટા થવા જતાં પેાલીસે તેના ઉપર જબરદસ્તી કરી છૂટા ન થવા દીધા, એટલે મે તેને ન જવું હોય તે! ગાડું પડતું મૂકી મારી પાછળ ચાલી આવવા કહેલું અને તે પ્રમાણે તે મારી સાથે ચાલી આવ્યા, અને ખીન્ન એ ગાડાંવાળા તેનું જોઈ ને હિમ્મત કરી ચાલ્યા ગયા. પ્રાત અમલદાર જેવા મેટા અમલદારના ઉપયેગ માટે મેળવેલાં અને ભરેલાં ગાડાં ધાળે દિવસે કચેરીની અંદર પડચાં રહે અને ગરીબડા ગાડાંવાળાએ પેાતાનાં ગાડાં ત્યાં પડચાં રહેવા દઈ ભાગી જવાની હિમ્મત કરે એ સરકારને વસમું લાગે, અને આજ સુધી ચાલતા આવેલા વહીવટ પ્રમાણે સરકારી કામમાં દખલરૂપ ગણાય એ હું સમજી શકું છું; અને સરકારની દૃષ્ટિએ મને દોષિત ગણવામાં આવે તેમાં મને જરાય નવાઈ લાગતી નથી. હું કાયદાની દૃષ્ટિએ દેશષિત નથી એવા બચાવ કરવા માગતા નથી. નીતિની દૃષ્ટિએ મે' એ ગરીબ માણસનું રક્ષણ કરી માધ અજાણ્યેા છે. પરંતુ જ્યાં નીતિને સ્થાન નથી એવા કાયદાના અમલમાં હું ગુનેગાર છું એમ માની આપ વિનાસાથે મને કાયદામાં મારા ઉપર મૂકવામાં આવેલા આરોપ બદલ વધારેમાં વધારે સન્નકરા એવી મારી વિનંતિ છે. આપ મારા પેાતાના દેશમધુ છે અને આપને હાથે જ મને સન્ન થાય એના જેવી આ સત્યાગ્રહની લડતમાં બીજી શુભ શરૂઆત શી હાઈ શકે? ૧૧૩
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy