________________
૧૪ સુ
ખાસેાશીના પાઠ
બાકી નાતજાતના કે મહાજનના બંદોબસ્ત તા આપણે જરૂર કરીએ. આપણામાંના નબળાને ટેકા આપવા એ જરૂરને છે. કલેક્ટર સાહેબ તેમની મુલાકાતમાં સામાજિક બંદોબસ્તની ફરિયાદ કરે છે. પણ હું તેમને પૂછું છું કે તમારું સિવિલ સર્વિસનું જૂથ ખીજું શું છે ? એક સભ્યની ભૂલ થઈ હોય. તાયે બધા સાથે મળી તેને છાવરે છે કે નહિં? તે ખેડૂત પેાતાની ન્યાયની લડત ખાતર પેાતાના ખદોબસ્ત કેમ ન કરે? હું ખેડૂતને સલાહ આપું છું કે તમે નાતજાતનાં બંધારણ જરૂર કરો. પણ લેાકાને મારી નાંખવાની ને આગ મૂકવાની ધમકી અપાય છે એવી વાતા ઉપાવી કાઢવાનું પણ કાઈને કારણ ન આપે.. (સભામાંથી અવાજે બનાવટી વાત, બનાવટી વાત.) તદ્ન બનાવટી ન પણ હોય. કાઈએ તાલુકામાંથી એવી વાત ઉડાડી હાય, અમલદારોએ કહી હોય એ સવિત છે. અંગ્રેજો પાતે આવી વાતે જેડી કાઢે તેવા નથી હોતા. આપણા લેાકા સાહેબ યાસે જાય છે ત્યારે દિલમાં ન હોય તેવુંયે ખાલી આવે છે એ હું જાણું છું; સાહેબ કેવી રીતે રાજી થશે તે શોધે છે અને ખાટી વાતા કરે છે; તેથી તેા હું સલાહ આપતા આવ્યો છું કે તેમની પાસે જવુ અને તેમના તેજમાં અનવું તે કરતાં તેમની પાસે જાએ જ નિહ. હું આ તાલુકાની રગ ઓળખી ગયા છું. અહીં એ સરકાર છેવટે માને બચી જવાય એવી તેનું ખેલશે અને
ધોડે ચડવાના પ્રયત્ન કરનારા ઘેાડા માણસા છે. તાયે સુરક્ષિત રહેવાય અને લેાકને કચડે તેાણ પેરવીમાં તેઓ રહે છે. તે તે ત્યાં જશે ત્યારે આપણી પાસે આપણું ખાલશે. પણ આપણું તપ સાચું હશે અને આપણી ખુવાર થવાની તૈયારી વિષે તેમને ખાત્રી થશે એટલે તે આપણી
સાથે થવાના જ છે.”
આ
આમ હવે લડતનેા ખીજો ખંડ શરૂ થયેા કહેવાય. ખામેાશીની સલાહ સાથે સરદારે પોતાના સિવાય ખીજા કાઈ પણ જણે ભાષણ ન કરવાના મનાઈહુકમ કાઢવા, લેાકેા ટાળે ન થવાના હુકમ કાઢવા, સત્યાગ્રહગીતા ન ગાવાના હુકમ કાવ્યા. કહેવાની જરૂર નથી કે આ બધા હુકમે અક્ષરશઃ પાળવામાં આવ્યા.