________________
આરડોલી સત્યાયહને ઇતિહાસ
પ્રકરણ હતા કે દારૂ છેડવામાં કેવા ચમત્કાર છે અને દારૂ પીવામાં ધ્રુવી તેજોહીનતા અને નામર્દાઈ આી જાય છે.
અને દૂબળા ને તેમના શેઠ ધણિયામા પણ ભેળા થતા હતા, પ્રેમના પાશમાં બંધાતા જતા હતા. દૂબળા વેઠ કરવાની ના પાડે તે ધણિયામાના કરતાં એ લડતમાં તેને હિસ્સા વધી ન જાય?
બારડાલીના સત્યાગ્રહને વિષે જરા પણ જે કાઈ જાણે છે તે જાણે છે કે શ્રી. વલ્લભભાઈ એ ખારડેાલીમાં બીજાને ખેલવાની ખંધી કરી હતી. હજી આ બધી અમલમાં આવી નહેાતી. •રિવશ કરભાઈ જેવા ચાંકચાંક ખેલતા. વલ્લભભાઈનાં ભાષણા તે હું આપતા ગયા છું અને આપીશ. પણુ રવિશંકરનાં ભાષણામાંથી એક નમૂને આપવાનું મન થાય છે. ખારડાલી વિષે હવે બહાર ઠેરઠેર સભા થઈ રહી હતી. જલિયાંવાલા દિનને નિમિત્તે ૧૩મી એપ્રિલે સૂરતમાં થયેલી સભામાં રવિશંકરભાઈ એ ખારડેાલીની લડતનું રહસ્ય આમ સમજાવ્યું:
કલ્યાણજીભાઈએ મને સરભાણથાણાના થાણદાર તરીકે વર્ણવ્યા તેથી હું શરમાઉં છું. હું થાણદાર નહિ, પણ એક તેડાગર છું.
આજે જલિયાંવાલા બાગને દિવસ છે. એવા જખરા પહાડી પાખીએ એ બધાં અપમાનો કેમ સહન કર્યા હશે ? એનું કારણ એ હતું કે તેમને વર્ષી થયાં આ સરકારે મનુષ્યત્વ હરણ કરનારી શિક્ષા આપી હતી. એ ભણતરથી તેમનાં હુયેા એટલાં ભારું થઈ ગયાં હતાં કે ગાંધીજી ત્યાં તપાસ કરવા ગયા ત્યારે કાઈ તેમને પેાતાને ખારણે ઊભા રહેવા દેવાની પણ હિંમત નહોતું કરી શકયુ. તેમને રાષ્ટ્રીય કેળવણી નહેાતી મળી. હોય ? હું કાઈ પંડિત નથી, એટલે આપીને આજે તમને હેરાન કરીશ એટલું તે ખરું જ કે રાષ્ટ્રીય કેળવણી ભણીએ છીએ તેનાથી જુદી જ છે,
66
ત્યારે રાષ્ટ્રીય કળવણી કવી રાષ્ટ્રીય કેળવણી ઉપર મેાટુ ભાષણ એમ કાઈએ ડરવાનું કારણ નથી. એ જે જાતનું આપણે આજ સુધી
મને એક પ્રસ`ગ યાદ આવે છે. હું એકવાર કંઈક કામસર ગાંધીજીની પાસે ગયેા હતે. તે વખતે વિદ્યાપીઠની સ્થાપના કરવાના વિચારા ચાલતા હતા, અને ગુજરાતનું વિદ્વાન મંડળ ગાંધીજી સાથે બેસીને મહાવિદ્યાલયના આચાર્યપદ માટે કાને નિયુક્ત કરવા એની ચર્ચા ચલાવી રહ્યું હતુ. મારા જેવાને તે એમાં શી સમજણ પડે ? પણ તે વખતે
૯૨