________________
શ્રી પાર્શ્વ સ્તવના
મોટા પોશીનાને તીર્થ બનાવી જગતમાં ગવડાવતાં, અગ્નિ ઉપદ્રવને હરી અગ્નિશમન કરાવતાં, વિનોનો સહુ નાશ કરીને વિનાપહારી રાજતાં, ‘વિજ્ઞાપહારી’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
પ્રતિષ્ઠા સમયે ઉત્પન્ન થયેલા અગ્નિનું વિજ્ઞ આ પ્રભુના પ્રભાવથી દૂર થયું હોવાથી વિદ્ગાપહાર નામ પડ્યું છે.
વિઘ્નહર્તા, સુખ કર્તા, નાથ જો અભિરામ હૈ | નામ સમ ગુણ-ધારી હૈ જો, સ્વયં હી નિષ્કામ હૈ | બડે પોસીના તીર્થમેં, નૃપ સા જિલ્ડીંકા નામ હૈ | ઐસે ‘શ્રી વિષ્નાપહાર પાર્થ' કો મૈં, ભાવ સે કરૂં વંદના ..
જે સ્થાપના સમયે અગનનું વિઘન સહુ વિદારતા, વિદનાપહાર નામે પ્રભુજી જગતમાં હી ગાજતા, મોટા પોશીના તીર્થમાં રાજા બનીને રાજતા, વિષ્નાપહારી' (પ્રભુ) પાર્થને ભાવે કરૂં હું વંદના. ન
શ્રી પાર્શ્વ વંદના ક રી ત્યવંદન
અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ....૧ એકસો વરસનું આઈખું; કાયા છે નવ હાથ;
શ્રી વિનાપહારજી પાર્શ્વનાથ
૧૬૪