________________
મોહન” ભવનાં અંધારામાં, પ્રગટે પુરણચંદ....૫
સ્તુતિ નયનાનંદ આનંદકંદ પારસ જિન પ્યારાં; નિલવરણ શિવ સુખકરણ તરણ તારણહારા, પરમાતમ મંગલ સ્વરૂપ તિમિર હરનારા; સુરનર મુનિજન સદાય ગુણ ગાતાં તારા.
| (વૈદ્ય મોહનલાલ ચુ. ધામી રચિત)
અને મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં વરકાણા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૩ૐ હ્રીં હ્રીં શ્રીં વરકાણા પાર્શ્વનાથાય નમ: (૩) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં વરકાણા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે. વહેલી સવારે નિશ્ચિત સમયે ઊઠીને નિશ્ચિત આસન પર બેસીને જાપ કરવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. મનને સ્થિર રાખવું જરૂરી છે. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા, વસ્ત્રો શુદ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. મંત્ર આરાધના કરવાથી નાની મોટી ઉપાધિઓનો નિકાલ આવે છે અને નવી દિશા સાંપડે છે. તેમજ જીવનમાં સુખ અને શાંતિ સ્થપાય છે.
સંપર્કઃ
શ્રી વરાણા પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી વરકાણા તીર્થ પેઢી, મુંવરકાણા પો. વરકાણા
જિ. પાલી(રાજસ્થાન) - ૩૦૬૬૦૧ ફોન : (૦૨૯૩૪) - ૨૨૨૨૫૧
શ્રી વરાણા પાર્શ્વનાથ
૧૧૭