SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજા તથા ચૈત્યવંદન ક્રિયા બે મહિનામાં શિખી લીધી. બીજીવાર શંખેશ્વર ગયા ત્યારે ત્યાં અનેરા ભક્તિભાવથી ત્રણેય સેવા-પૂજા અને ચૈત્યવંદન વગેરે કર્યા ત્યારે તેમનો આનંદ માતો નહોતો. જાગ્યે સુખનો સાગર ઉમટી ન પડયો હોય તેમ લાગતું હતું. મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રી સુખસાગર પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર સુખસાગર પાર્શ્વનાથાય નમ: (૩) ૐ હ Ø Ø Ø સુખસાગર પાર્શ્વનાથાય નમ: ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના – જાપ દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે આસન પર બેસીને કરવા. દરરોજ એક માળાતો અવશ્ય કરવી. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા તેમજ વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા, આ મંત્રજાપથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. અંતર મન સુખ અનુભવે છે. પર સંપર્કઃ ઈ. શ્રી સિમંધર સ્વામી જૈન દેરાસર દોશીવાડાની પોળ, ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : (૦૭૯) ૨૫૩૮૩૮૩૨ શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy