________________
વિચારોના જાળાને બાજુએ મૂકવા.
મનને બે જ દિશાનો ખ્યાલ છે : વિચાર અથવા નિદ્રા. ત્રીજી અવસ્થા હવે અનુભવવી છે.
જ્ઞાનસારે કહ્યું છે :
તમારી કહેવાતી જાગૃતિ અને નિદ્રામાં કોઈ ફરક નથી. ' બન્નેમાં વિચાર છે જ.
વિચારનું પગેરું શોધો. પગી શું કરે ? મેં એવા પગી જોયા છે જેઓ ઝાડ પરથી તાકત ભૂમિમાં જતા ચોરના પગલા ઓળખી લે.
શુભનો વાંધો નથી. અશુભ વિચાર ન જોઈએ.
- મંદિરમાં અમૃતરૂપ પ્રભુ પાસે પણ એક વ્યક્તિથી વિચાર બદલી જતો હોય છે.
આતમ જ્ઞાને મન-વચન-કાય રતિ છોડ; તો પ્રગટે શુભવાસના, ધરે ગુણ અનુભવ કી જોડ.”
- સમાધિશતક વચનાનંદ સેવો. વચન-રતિ છોડો. કાયાનંદ સેવો. કાય-રતિ છોડો.
કોઈ કહે : સરસ ગાયું ! ને આપણે પ્રભુ-ભક્તિમાંથી અહમાં આવી જઈશું.
“મેં સાધના ક્યાં કરી ? સાધના પ્રભુએ કરાવી” એમ ન કહી શકો ?
“પ્રભુ ! તારો આભાર. તારા શબ્દો બોલવાની તક આપી.' એમ વ્યાખ્યાન પછી હું કહું.
તારી સાધનાની પ્રશંસા લઈને પ્રભુ ! તું મને નિર્ભર બનાવી દે.' એમ પ્રભુને પ્રાર્થો.
ઝેન આશ્રમમાં લખેલું હોય છે : No mind please. No sound please.
મનના આધાર પર પ્રભુ-શબ્દો ન લઈ શકાય. માત્ર હૃદયથી જ પ્રભુ-શબ્દો લઈ શકાય. - જ્ઞાતતત્ત્વતા : બુદ્ધિથી.
૩૦
%
=
*
*
*
*
*
*
* * કહે,