________________
નિ
જ
જ
કા. વદ-૧૧ ૨૧-૧૧- ૨૦૦૦, મંગળવાર
તર્કથી ભગવાનની કરુણા
ન જાણી શકાય.
જ અરિહંત ચેન્ના
કોઈપણ ગ્રન્થનું રહસ્ય પામવું હોય તો તેનું વારંવાર અનુશીલન કરવું જોઈએ. એકવાર વાંચીને મૂકી દઈએ, એટલાથી ન ચાલે. એકવાર વાંચવાથી “આ ગ્રન્થ મેં વાંચ્યો એટલો મિથ્યા સંતોષ જરૂર લઈ શકીએ, પણ એ ગ્રન્થનું રહસ્ય ન પામી શકીએ.
* અરિહંતોની અનંત શક્તિઓનો સમાવેશ ગણધરોએ નમુત્થણે સૂરાની માત્રા નવ સંપદાઓમાં કરી દીધો. ગાગરમાં આખો સાગર ઠાલવી દીધો.
પ્રથમ સ્વરૂપ સંપદા છે. બાકીની આઠ ઉપકાર સંપદાઓ છે. છેલ્લી સંપદાનું નામ : “પ્રધાન ગુણઅપરિક્ષય પ્રધાન ફલાપ્તિ - અભય સંપ’ છે.
૩૨૬
*
*
* *
*
*
*
* * *
* કહે.