________________
પ્રવર્તક જ્ઞાન પણ ભગવાનને અપુનબંધક અવસ્થાથી મળતું રહે છે. અપુનબંધક અવસ્થા તથાભવ્યતાના પરિપાકથી મળે
છે.
આપણી પાસે હવે એક વસ્તુ રહી છે : તથાભવ્યતાને પકાવવી. પંચસૂત્રકાર કહે છે : તથાભવ્યતાના પરિપાક માટે શરણાગતિ, દુષ્કૃત-ગહ અને સુકૃત-અનુમોદના - આ ત્રણને સ્વીકારો.
કહ્યું કલાપૂર્ણસૂરિએ' પુસ્તક મળ્યું. ઉપરનું ટાઈટલ જોઈને જ ગમી જાય. અંદરનું દરરોજના વ્યાખ્યાન તિથિ, તારીખ અને વાર સાથેનું પ્રવચન, જીવન આવરી લે તેવું સાહિત્ય છે.
- પંન્યાસ રવિરત્નવિજય
ગોપીપુરા, સુરત
“સાભાર સ્વીકાર - "કહે કલાપૂર્ણસૂરિ...”
શાસન પ્રભાવક આચાર્યદેવેશની જિનભક્તિલગન-શાસનદાઝ-પરોપકાર વૃત્તિ-પદાર્થોને સરળ કરવાની કળાને ભાવાંજલિ...!
અવતરણકાર બંને ગણિવર્યોની ગુરૂભક્તિશ્રુતભક્તિની ભૂરિ ભૂરિ અનુમોદના.
- પુણ્યસુંદરવિજય ગોડીજી મંદિર, પૂના
૨૫૦
*
*
*
*
*
*
*
* * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
*
*
*
*