________________
पट्टधर के साथ वार्तालाप में पूज्यश्री,
સુરેન્દ્રનગર, વિ. ર૬-રૂ-૨૦૦૦
-
અષાઢ સુદ ર ૧૪-૦૭-૧૯૯૯, બુધવાર
કોઈપણ શુભ ક્રિયા અનુબંધવાળી ન બને તો મોક્ષપ્રદ ન બની શકે. અપુનબંધક ભાવ આવ્યા પછી સાનુબંધ ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે. અનુબંધ વગરના અત્યારના સંયમાદિ ગુણો ભવાંતરમાં સાથે નહિ આવે. અમૃત આસ્વાદ કરી, વિષ-ક્ષય-કરી આ સાનુબંધ ક્ષયોપશમની વૃદ્ધિ હોય છે. એ ભોગ-રસમાં લેવાય નહિ; ભોગો ભોગવે છતાંય. “ચાખ્યો રે જેણે અમી-લવલેશ, બીજા રે રસ તેને મન નવિ ગમેજી.'
“વનપક્ષન્ મમમ્િ' આ અમારો દર્શનપક્ષ” છે. અહીં “જ્ઞાનપક્ષ ન લખ્યું. આવા શાસ્ત્રોનો અભ્યાસ સમ્યગ્દર્શનને નિર્મળ બનાવે છે.
અત્યારની આપણી શ્રદ્ધા માંગી લાવેલ ઘરેણા જેવી છે, ઉધાર છે. આપણી સમજથી આવેલી શ્રદ્ધા નથી, સ્વયંભૂ નથી. ગુરુ-શાસ્ત્રોની વાત માનવી જોઈએ.” એવી સમજમાંથી પ્રગટ થયેલી છે. દર્શનશાસ્ત્રોના અભ્યાસથી આપણી પોતાની સમજ બને છે.
૩૦.
* *
*
*
*
*
* * *
* * * કહે