________________
કહે કલાપૂર્ણસૂરિ વાંચતાં આનંદનો કોઈ પાર નથી.
- સા. દક્ષનદિતાશ્રી
સુરત
કોઈ પ્રિય પીણું પીએ અને પીધાં જ કરીએ તો પીતાં તૃપ્તિ થાય, પણ વધુ પીવાથી તેના પર અરુચિ થાય, પણ આ પુસ્તકનું વાંચન તો...
- સા. મસૂરકળાશ્રી
સુરત
આ પુસ્તક જાણે આગમ ગ્રંથોનો ખજાનો છે.
- સા. વારિણાશી
અમદાવાદ
કહે કલાપૂર્ણસૂરિ પુસ્તકમાં સંગ્રહેલો ખજાનો વાંચતાં-વાંચતાં અંતરમાં થયેલા અતિ આનંદને કયા શબ્દોમાં વર્ણવું તે જ સમજાતું નથી.
- સા. ભવ્યકૃપાશ્રી
સુરત
' પુસ્તકના દરેક શબ્દો જાણે ભગવાનના મુખમાંથી નીકળતા હોય તેમ આ પુસ્તક વાંચવાથી મને લાગ્યું.
- સા. હર્ષિતવદનાશી
અમદાવાદ
આટલા વર્ષોમાં જે જાણવા-સાંભળવા ન મળેલ તે બધું પુસ્તક વાંચતાં મળેલ છે.
- સા. દિવ્યકૃપાથી
ધોરાજી
બે વર્ષ અમને પણ ચાતુર્માસનો લાભ મળ્યો, પણ શબ્દો વિખરાઈ ગયા, પરંતુ આપે પૂજયશ્રીના શબ્દોને જકડી રાખ્યા.
- સા. ભવ્યદનાશ્રી
સુરત
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * *
૧૯