________________
भीलडीयाजी (गुजरात) तीर्थे सामूहिक जाप,
वि.सं. २०४४, फाल्गुन
કારતક સુદ ૭ ૧૫-૧૧-૧૯૯૯ સોમવાર
* જે ઉલ્લાસથી દીક્ષા લે તે ઉલ્લાસથી પાળે જ, પછી આટલો ઉપદેશ શા માટે ? પણ, જીવના પરિણામો એક સરખા નથી રહી શકતા. પરિણામોમાં હંમેશા વધ-ઘટ થયા જ કરે. કારણ કે તે ક્ષાયોપથમિક છે.
આ કારણે જ સિંહ + શિયાળની ચતુર્ભગી શાસ્ત્રોમાં બતાવી છે.
- મનમાં સતત ઊઠતી વિધ-વિધ વૃત્તિઓ પર વિજય મેળવવો કાંઈ સહેલો નથી. સંયમમાં સતત મન લગાવવું કાંઈ ગુલાબના માર્ગે ચાલવા જવું સહેલું નથી.
આપણા પરિણામો સતત જળવાઈ રહે માટે જ શાસ્ત્રકારોએ શાસ્ત્રો રચ્યા છે. માટે જ મહાપુરુષોના જીવન સાંભળવાના છે. માટે જ મહાપુરુષોના નામ સાંભળવાના છે. ભરફેસર સક્ઝાય શું છે ? મહાપુરુષોના નામો છે માત્ર. એમના નામોમાં એમનો ઈતિહાસ છુપાયેલો છે. એકેક નામમાં સંયમ અને સત્ત્વનું બળ ભર્યું છે.
ઝ
ગ
ગ
=
=
=
=
=
*
*
*
* * પપ૦